નેપાલના પીએમ પુષ્પ કમલ દહલ આજે ભારતના પ્રવાસે

નેપાલના પ્રધાનમંત્રી પુષ્પ કમલ તલહ ઉર્ફ પ્રચંડ આજેથી 4 દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. દહલ ગયા વર્ષે સપ્ટેમ્મબરમાં નેપાલના પ્રધાનમંત્રી બન્યા છે. તેમણે 31 મે 3 જુન વચ્ચે ભારતની યાત્રા પર રહેશે. દહલને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત આવાનો આમંત્રણ આપ્યુ હતુ.

NEPAL PM
ભારતની યાત્રા દરમિયાન નેપાલના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ સાથે પણ મુલાકાત કરશે. નેપાલના પીએમ આજે બપોરે 2:30 વાગ્યે ઇંદિરા ગાધી ઇન્ટરનેશનેશનલ એરપોર્ટ પર લેન્ડ થશે.

ગુરુવારની સવારે 10: 30 વાગે દહલ રાજઘાટ જશે. અને મહાત્મા ગાઁધીને પુષ્પાંજલી અર્પિત કરીને શ્રદ્ધાંજલી આપશે. નેપાલના પીએમ આજે ઘણા બેઠકોમાં ભાગ લેશે. નેપાલના પીએમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરશે.

આ દરમિયાન ભારત સાથે બે મહત્વની સમજુતી કરે. અને આ અંગે પ્રેસને સંબોધિત કરશે. ગુરુવારે દહલ ઇંદૌર જશે. વિદેશ મંત્રાલયના અનુસાર તે ઉજ્જૈનના પ્રવાસ કરી શકે છે. 3 જૂનના સાંજે 4:20 વાગે દલ પરત કાંઠમાડુ માટે રવાના થશે.

નેપાલના પીએમસાથે ઉચ્ચ સ્તરીય પર્તિનિધિ મડળ પણ બરાત આવી રહ્યા છે. પીએમ મોદી સાથે દહલ ઘણા મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરશે. ભારત અને નેપાલ વચ્ચે પાર્ટનરશીપને લઇને પણ બંને પીએમ ચર્ચા કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X