આત્મનિર્ભર ભારત અભિયાન સાથે જોડાશે કોલ સેક્ટર, સરકારનો એકાધિકાર ખતમ
મોદી સરકાર હવે કોલ સેક્ટરને પણ આત્મનિર્ભર ભારત અભિયાન સાથે જોડશે. જેના માટે 50 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
કોરોના વાયરસના કારણે લાગુ લૉકડાઉનથી દેશની અર્થવ્યવસ્થા ગંભીર રીતે પ્રભાવિત છે. જેના માટે મોદી સરકારે 20 લાખ કરોડના રાહત પેકેજનુ એલાન કર્યુ હતુ. આજે નાણામંત્રીએ આ પેકેજના ચોથા ફેઝ વિશે ઘણા મોટા એલાન કર્યુ. મોદી સરકાર હવે કોલ સેક્ટરને પણ આત્મનિર્ભર ભારત અભિયાન સાથે જોડશે. જેના માટે 50 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણના જણાવ્યા મુજબ કોલસા ઉત્પાદનમાં ભારતનુ સ્થાન ત્રીજુ છે. આવનારા દિવસોમાં સરકારની કોશિશ રહેશે કે કોલસાની આયાત ઓછામાં ઓછી કરવામાં આવે. વળી, કોલ સેક્ટરને સંકટમાંથી ઉભારવા માટે સરકારે 50 હજાર કરોડની જોગવાઈ કરી છે. હવે આ સેક્ટરમાં સરકારનો એકાધિકાર ખતમ થશે જેથી ઉત્પાદનને વધારી શકાય. સરકાર જલ્દીમાં જલ્દી 50 નવા બ્લોકોની હરાજીની પ્રક્રિયા શરૂ કરશે. કોલસા સેક્ટરમાં રોકાણે વધારવા માટે 18 હજાર કરોડ રૂપિયાની અલગથી જોગવાઈ કરવામાં આવી છે.
Govt. brings Policy Reforms in Coal Sector:
— PIB India #StayHome #StaySafe (@PIB_India) May 16, 2020
✅ Introduction of Commercial Mining in Coal Sector
✅Investment of Rs 50,000 crores
✅Liberalised Regime in Coal Sector #AatmaNirbharEconomy (1/2) pic.twitter.com/yL6jUdiFPE
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
