મહારાષ્ટ્ર સિંચાઈ સ્કેમ: ગડકરીના બચાવમાં આવી બીજેપી

બીજેપી નેતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે ‘ અંજલિ દમાનિયાના આરોપો અર્થવિહોણા છે. અંજલિ બીજેપીના કોઇપણ નેતાને નથી મળી'. તેમણે આને કોંગ્રેસનું કાવતરૂં ગણાવ્યું હતું.
મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ લાવનાર સિંચાઇ ગોટાળાએ નિતિન ગડકરીને મૂશ્કેલીમાં મૂકી દીધા છે. આરટીઆઇ એક્ટિવિસ્ટ અંજલિ દમાનિયાએ આરોપ લગાવ્યા હતા કે શરદ પવાર સાથે કારોબારી સંબંધ હોવાના કારણે ગડકરીએ આ ગોટાળાને દબાવી દીધો હતો.
અંજલિના જણાવ્યા અનુસાર સિંચાઈ ગોટાળાને રાજકીય રીતે ઉછાળવા તે ગડકરી પાસે મદદ માગવા ગઇ હતી. પરંતુ ગડકરીએ મામલાને દબાવી દેવા જણાવ્યું હતું.
જોકે બીજેપીએ આ ઘટનાને બકવાસ ગણાવી હતી. બજેપી પ્રવક્તા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ગડકરીની ક્યારેય અંજલિ સાથે મુલાકાત થઇ નથી.
More From
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી






Click it and Unblock the Notifications
