એનડીએમાં જોડાવાની ઇચ્છા નથીઃ શરદ પવાર

શરદ પવારે કહ્યું કે, મનોહર જોશી આ પ્રકારે મજાકિયા નિવેદન આપતા રહે છે, તેમના નિવેદનને ગંભીરતાથી લેવાની જરૂર નથી.
શરદ પવાર મનોહર જોશીના નિવેદનને વધારે ગંભીરતથી નહીં લેવા અંગે જણાવી રહ્યાં છે, પરંતુ એનસીપી સુપ્રીમો શરદ પવારને એનડીએમાં સામેલ થવાના નિમંત્રણ વખેત શિવસેના નેતા મનોહર જોશી સંપૂર્ણ ગંભીર હતા.
શિવસેના નેતા મનોહર જોશીના આ નિવેદન બાદ પ્રશ્નો ઉઠવા લાગ્યા હતા કે શું પીએમ પદ માટે શરદ પવાર એનડીએમાં સામેલ થઇ શકે છે.
હવે શરદ પવારે પોતાના તરફથી સ્પષ્ટતા આપીને અટકળોના બજારને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમની સફાઇ બાદ એક નવો પ્રશ્ન ઉઠ્યો છે કે તે ખરેખર મનોહર જોશીના નિવેદનને ગંભીરતાથી નથી લઇ રહ્યાં.
More From
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
