Balasor Train Accident: દુર્ઘટનામાં ઓડિશાના પીડિતો માટે સીએમ નવીન પટનાયકે સહાયની જાહેરાત કરી

Balasor Train Accident: ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે બાલાસોર રેલ અક્સમાતમાં સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સહાય ફક્ત ઓડિશાના પીડિતો માટે છે. ઓડિશાના સીએમઓ રવિવારે સવારે જાણાકારી આપી હતી કે, રેલ દુર્ઘનટામાં ઓડિશાના જીવ ગુમાવનાર લોકોના પરિવારના 5 લાખની સાહય આપવામાં આવશે.

navin patnayak

ઓડિશા સીએમઓએ કહ્યુ કે, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક દુર્ઘટનામાં રાજયના માર્ય ગયેલ લોકોના પરિજનો માટે 5-5 લાખ રૂપિયાની અને ગંભીર રીતે ઘાયલ થયેલ લોકો માટે એક એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

ઓડિશાના બાલાસોરમાં રેલ દુર્ઘટના સ્થળ પર મરામતની કામ યુદ્ધસ્તર પર ચાલી રહી છે. રવીવારે 4 જુનના સવારે રેલ મંત્રી અશ્વીની વૈષ્ણવે બાલાસોર ટ્રેન દુર્ઘનટના સ્થળની મરામત કાર્યનું નિરીક્ષણ કર્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X