દિલ્હી રમખાણઃ વિપક્ષે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા, આજે રાષ્ટ્રપતિને મળશે
દિલ્હી રમખાણઃ વિપક્ષે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા, આજે રાષ્ટ્રપતિને મળશે
નવી દિલ્હીઃ દિલ્હી રમખાણ મામલે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે હાલમાં જ એક ચાર્જશીટ તૈયાર કરી હતી. આ દરમ્યાન તેમાં લેફ્ટ વિંગના કેટલાય નેતાઓના નામ સામેલ હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારથી આ મુદ્દાએ રાજનૈતિક ગરમાવો પકડી લીધો છે. લેફ્ટ ગ્રુપ આ ચાર્જશીટની પાછળ સરકારનું ષડયંત્ર ગણાવી રહ્યા છે, જ્યારે દિલ્હી પોલીસે આ સમાચારને અફવા ગણાવી છે. એવામાં હવે આ મામલો રાષ્ટ્રપતિ પાસે પહોંચી ગયો છે.

જણાવી દઈએ કે હાલમાં જ એક ન્યૂજ એજન્સીએ સમાચાર આપ્યા હતા કે દિલ્હી દંગામાં પોલીસને કેટલીક મહત્વની વાતો જાણવા મળી છે. જેમાં એક આરોપી રાહુલ રોય, યોગેન્દ્ર યાદવ, સીતારામ યેચુરી જેવા મોટા નેતાઓના નામ લીધાં છે. એવામાં દિલ્હી પોલીસ તેમનું નામ ચાર્જશીટમાં નાખી શકે છે. જે બાદથી લેફ્ટ ગ્રુપ સરકાર પર સતત હુમલાવર થયું છે. આ મામલે આજે કોંગ્રેસ નેતા અહમદ પટેલ, સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી, સીપીઆઈ નેતા ડી રાજા, ડીએમકે નેતા કનિમોઝી અને આરજેડી સાંસદ મનોજ ઝા રાષ્ટ્રપતિને મળશે. સાથે જ તેમને દિલ્હી દંગામાં પોલીસની ભૂમિકાને લઈને પણ અવગત કરાવશે.
દિલ્હી પોલીસે કહ્યું કે દિલ્હીના જાફરાબાદમાં થયેલ રમખાણોની તપાસથી સંબંધિત ટ્વીટ ન્યૂજ એજન્સીએ કર્યું હતું. જેમાં કેટલાય શિક્ષાવિદો અને નેતાઓને આરોપી બનાવવાની વાત કહેવામાં આવી, જે ખોટું છે. એક આરોપીના નિવેદનના આધારે કોઈને પણ આરોપી ના બનાવી શકાય. માત્ર પર્યાપ્ત સબૂતોના આધારે જ કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. આ મામલે તપાસ ચાલી રહી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
