સાક્ષી મહારાજના ગઢમાંથી મળ્યા 100 જેટલા હાડપિંજર
ઉન્નાવ, 30 જાન્યુઆરી: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી 60 કિમી દૂર પર સ્થિત છે નાનકડું શહેર ઉન્નાવ, જે હાલમાં રહસ્યમયી ખુલાસાઓથી લઇને ચર્ચાઓમાં છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાક્ષી મહારાજના ગઢ ઉન્નાવમાં એક નવું ચોંકાવનારો ખુલાસો થયો છે. ઉન્નાવના પોલીસ લાઇન સ્થિત એક ઘરની અંદર 100થી વધારે માનવ હાડપિંજર મળી આવ્યા છે.

આપને જણાવી દઇએ કે હાલમાં જ ઉન્નાવમાં ગંગા નદીથી યુવતીઓના મૃતદેહ તરતા મળી આવ્યા હતા. ગંગા નદીના પરિયાર ઘાટ પર ઘણી લાશો તરતી મળી હતી. એ મૃતદેહોનો મામલો હજી શાંત નથી થઇ શક્યો કે આ હાડપિંજરનો મામલો સામે આવ્યો છે. આ અંગે ગંભીરતા દર્શાવતા કેન્દ્રીય ગૃહંમંત્રાલયે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ મંગાવ્યો છે. યૂપીના આઇજીએ પણ એસપી પાસે જાણકારી માગી છે.
Skeletons found inside a locked room in Unnao Police line campus, reason unknown. pic.twitter.com/8FKEly1714
— ANI (@ANI_news) January 29, 2015 જ્યારે સ્થાનીય લોકોનું કહેવું છે કે જે બંધ ઓરડામાંથી હાજપિંજરો મળી આવ્યા છે ત્યાં 2008માં પોસ્ટમોર્ટમ હાઉસ હતું. બાદમાં પોસ્ટમોર્ટમ હાઉસ અત્રેથી નવા જિલ્લા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું. જોકે આ ઓરડામાં અવશેષો એવાને એવા જ મૂકી દેવામાં આવ્યા. પોલીસ લાઇનમાં પ્રયોગથી બહાર થઇ ચૂકેલા આ વિસરા રૂમમાં પોસ્ટમોર્ટમ બાદ શરીરના અંગોને સુરક્ષિત રાખવામાં આવતા હતા.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
