પુંછમાં ફાયરિંગ, 48 કલાકમાં પાંચમીવાર પાકની નાપાક હરકત
શ્રીનગર, 12 ઑગસ્ટ: ભારત-પાકિસ્તાન સરહદ પર એક અઠવાડિયાથી સતત પાકિસ્તાન આર્મી તરફથી ફાયરિંગ કરવામાં આવી રહી છે. ગઇ રાત્રે પુંછમાં સ્થિત ભારતીય ચૌકીને નિશાનો બનાવીને સેનાએ સતત 9 કલાક સુધી ફાયરિંગ કર્યું છે.
સરહદ પર જ્યાં 48 કલાકમાં પાંચમીવાર પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. આ પહેલા રવિવારે પુંછના કાનાચક સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવી. આ ફાયરિંગમાં બીએસએફનો એક જવાન ઘાયલ પણ થયો હતો.
સમાચાર અનુસાર પાકિસ્તાન તરફથી પુંછના કેટલાંક સેક્ટરોમાં ગઇ કાલે રાત્રે 9.30 વાગ્યાથી સવારે 6.00 વાગ્યા સુધી ફાયરિંગ થતી રહી છે. સતત થઇ રહેલી ફાયરિંગના કારણે પુંછના ગામોમાં લોકો પરેશાન છે.

જોકે, શહીદ રામનિવાસ સરહદ પર નારાયણપુર પોસ્ટ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ઘાયલ થયા હતા. છેલ્લા છ દિવસોથી તેમની સારવાર એઇમ્સમાં ચાલી રહી હતી. શહીદના પરિવારનું કહેવું છે કે તેમને આર્થિક મદદ નથી જોઇતી પરંતુ તેઓ ઇચ્છે છે કે સરકાર હવે પાકિસ્તાનને જડબા તોડ જવાબ આપે.
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દૂલ્લાએ જણાવ્યું કે પાકિસ્તાન તરફથી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન ભારત પર જવાબી કાર્યવાહીનું દબાણ નાખે છે. તેમણે જણાવ્યું કે આ ગોળીબારી ઘુસણખોણીને પ્રોત્સાહન આપવા માટે કરાઇ છે અથવા તો પાકિસ્તાનની આંતરિક અસફળતાઓ પરથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવી છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
