આતંકી અહેસાનુલ્લાહની મોદીને ધમકી, લઇને રહેશે ગુજરાતનો બદલો!
નવી દિલ્હી, 5 નવેમ્બર: વાઘા બોર્ડર પર લોહિયાળ હોળી રમનારા આતંકવાદી એહસાનુલ્લાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપતા જણાવ્યું છે કે તે કાશ્મીર અને ગુજરાતનો બદલો લઇને રહેશે. વાઘા બોર્ડર પર આતંકી હુમલાની જવાબદારી લેનારા આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન જામત અહરારના પ્રવક્તા એહસાનુલ્લાહે ટ્વિટ કરતા ધમકી આપી છે કે ગુજરાત અને કાશ્મીરમાં હિંસા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે બદલો લેવામાં આવશે.

નોંધનીય છે કે વાઘા બોર્ડર પર થયેલા હુમલામાં પાકિસ્તાનના 60થી વધારે લોકોના મોત થઇ ગયા હતા અને લગભગ 200 લોકોના ઘાયલ થવાના સમાચાર હતા. પાકિસ્તાનમાં લોહીયાળ હોળી રમ્યા બાદ હવે અહેસાનુલ્લાહે ભારતમાં પણ હુમલો કરવાની ધમકી આપી છે.

More From
-
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી












Click it and Unblock the Notifications
