પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદેીએ દેશવાસીઓને 15 મી ઓગસ્ટની શુભકામના પાઠવી
આજે સમગ્ર દેશમાં 77 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 15 મી ઓગસ્ટન શુભકામના પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી. જણાવી દઇએ કે, પીએમ મોદી સ્વતંત્રતા દિવસના અવસર પર આજે લગાતાર 10 મી વાર લાલ કિલ્લા પરથી દેશ વાસીઓને સંબોધન કરશે.

પીએમ મોદીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિસની શુભકામના પાઠવતા લીખ્યુ હતુ કે, તમને બધાને સ્વતંત્રતા દિવસની અનેક શુભકામના. આવો આ ઐતિહાસિક અવસર પર અમૃતકાલમાં વિકસિત ભારતના સંકલ્પને વધારે સશક્ત બનાવી
More From
-
સૂર્યકુમાર યાદવે બુમરાહને રાષ્ટ્રિય ધરોહર ગણાવ્યો -
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
