પ્રધાનમંત્ર મોદીએ કર્ણાટકના પાટનગર બેંગ્લુરુમાં બે નવી ટ્રેનોની શરૂઆત કરાવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 નવેમ્બર ના રોજ કર્ણાટક તમિલનાડુ ના પ્રવાસે કરશે 12 આંધ્ર પ્રદેશ અને તેલંગાણા નો પ્રવાસ કરશે આજ શુક્રવાર પીએમ મોદી સંત કવિ શ્રી કનકદા ની પ્રતિમાને અને બેંગલુરુના વિધાનસૌધામાં મહર્ષિ વાલ્મિકીન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 નવેમ્બર ના રોજ કર્ણાટક તમિલનાડુ ના પ્રવાસે કરશે 12 આંધ્ર પ્રદેશ અને તેલંગાણા નો પ્રવાસ કરશે આજ શુક્રવાર પીએમ મોદી સંત કવિ શ્રી કનકદા ની પ્રતિમાને અને બેંગલુરુના વિધાનસૌધામાં મહર્ષિ વાલ્મિકીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા. ત્યાર બાદ બેંગ્લોરના કે એસ આર રેલવે સ્ટેશન પર મંદિર ભારત એક્સપ્રેસ લીલી ઝંડી દેખાડી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ સવારે 11:30 એ કેમ્પે ગોંડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલ 2નું ઉદ્ઘાટન કરશે આ ટર્મિનલ 5000 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. ટર્મિનલ 2 એરપોર્ટ પર યાત્રીની ક્ષમતા લગભગ ૨.૫ કરોડથી વધારીને તેની ડબલ 5 થી 6 કરોડ વાર્ષિક કરી દેવામાં આવી છે ટર્મિનલ 2 ને ગાર્ડન સિટી ઓફ બેંગલુરુ જેવી ડિઝાઇન કરવામાં આવી છે જેથી યાત્રીઓને લાગશે કે તે બગીચામાં ફરી રહ્યા છે
ત્યારબાદ બપોરે 12:00 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાદ પ્રભુ કેમ્પિંગ ઘોડા ની 108 ફૂટ ની કાસ્યની પ્રતિમા નું અનાવરણ કરશે ત્યારબાદ બપોર એક અંદાજે 12:30 એ બેંગ્લોર નું માં એક સાર્વજનિક સમારોહમાં ભાગ લેશે
બપોરના ત્રણ વાગે પીએમ મોદી તમિલનાડુ ના ડીડી ગુલ માં ગાંધીજી ગ્રામીણ સંસ્થાના 36 માં દીક્ષા સમારોહમાં હાજરી આપશે
આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશ અને તેલંગાણા નો પ્રવાસ કરશે
શનિવારે 12 નવેમ્બરના દિવસે સવારે 10:00 વાગ્યે પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશના વિશાખાપટનમ માં કેટલી યોજનાઓનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે અંદાજે બપોરે 3:30 વાગે પીએમ મોદી તેલંગાના આર એફ સી એલ પ્લાન્ટ ની મુલાકાત લેશે ત્યારબાદ અંદાજે ચારને 15 પીએમ મોદી રામા કેટલી યોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે..
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
