લોકમાન્ય તિલક અને ચંદ્રશેખર આઝાદની જંયતી પર પીએમ મોદીએ નમન કર્યુ
મહાન સ્વતંત્રતા સેનાની લોકમાન્ય તિલક અને ચંદ્રશેખર આઝાદની જંયતીના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યાદ કર્યા હતા. દેશના બને નતા મહાન સંપૂતોને પીએમ મોદીએ ટ્વીટ કરીને નમન કર્યુ હતુ.

પીએમ મોદીએ લોકમાન્ય તિલકને યાદ કરતા લખ્યુ કે પૂર્ણ સ્વરાજની માગથી વિદેશી હૂકુમતની પાયો હલાવી નાખનાર દેશના અમર સેનાની લોકમાન્ય તિલકને તેની જન્મ જયતી પર કોટિ કોટી નમંન. આઝાદીના આંદોલનમાં તેમના સહાસ, સઘર્ષ અને સમર્પણની વાર્તા દેશવાસીઓને સદાય પ્રેરણા આપશે.
ચંદ્રશેખર આઝાદને યાદ કરતા પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યુ કે, દેશના મહાન સપુત ચંદ્રશેખર આઝાદને તેમની જયંતી પર કોટી કોટી નમન, માતૃભૂમિની રક્ષા માટે તેમના બલિદાનની સ્ટોરી દેશવાસીઓને હમેશા પ્રેરિત કરતા રહેશે.
જણાવી દઇએ કે, બાલ ગંગાધર તિલકનુ પુરુ નામ કેશ ગગાધર તિલ હતુ. તેમનો જન્મ 23 જુલાઇ 1856 ના રોજ તયો હતો. તેમનો જન્મ મહારાષ્ટ્રના રત્નગિરીમાં થયો હતો. તિલકને અંગ્રેજોએ ક્રાંતિકારીઓએ પત્ર લખીને આરોપમાં ધરપક પકડ કરી હતી. તેમણે 6 વર્ષની સજા પણ સંભળાવામાં આવી હતી. જેલમાં રહેનાર તેમણે 400 પજેની ગીતા રહસ્ય લખી હતી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
