PM મોદીએ શ્યામા પ્રસાદ મુખર્જીને કર્યા યાદ કહ્યુ - 'તેમના આદર્શ દેશવાસીઓને પ્રેરિત કરે છે'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જયંતિ પર યાદ કરીને ટ્વિટ કર્યુ છે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જયંતિ પર યાદ કરીને ટ્વિટ કર્યુ છે. પ્રધાનમંત્રીએ ટ્વિટર પર લખ્યુ છે કે, 'હું શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જયંતિ પર નમન કરુ છુ. એક દેશભક્ત, જેમણે ભારતના વિકાસ માટે અનુકરણીય યોગદાન આપ્યુ છે. તેમણે ભારતની એકતાને આગળ વધારવા માટે સાહસી પ્રયત્નો કર્યા. તેમના ઉચ્ચ આદર્શ આપણા દેશમાં લાખો લોકોને પ્રેરિત કરે છે.'

તમને જણાવી દઈએ કે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કોલકત્તામાં 6 જુલાઈ, 1901માં જન્મ થયો હતો. તેઓ શિક્ષણ વિદ, ચિંતક અને ભારતીય જનસંઘના સંસ્થાપક હતા. તેમણે વર્ષ 1951માં ભારતીય જનસંઘનો પાયો નાખ્યો હતો. ડૉ. મુખર્જી જમ્મુ કાશ્મીરને ભારતનો હિસ્સો બનાવવા માંગતા હતા કારણકે એ વખતે જમ્મુ કાશ્મીરનો અલગ ઝંડો અને અલગ બંધારણ હતુ.
સંસદમાં પોતાનના ભાષણમાં મુખર્જીએ કલમ- 370ને સમાપ્ત કરવાની વાત કરી હતી અને પોતાના સંકલ્પને પૂરો કરવા માટે 1953માં પરમિશન માટે જમ્મુ કાશ્મીરની યાત્રા પર નીકળી પણ પડ્યા હતા પરંતુ તે જેવા ત્યાં પહોંચ્યા તેમને નજરબંધ કરી લેવામાં આવ્યા હતા અને 23 જૂન 1953ના રોજ રહસ્યમય પરિસ્થિતિઓમાં તેમનુ મોત થઈ ગયુ હતુ.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
