NSA અજિત ડોભાલના કારણે અચાનક લદ્દાખ પહોંચ્યા પીએમ મોદી
સૂત્રોની માનીએ તો પીએમ મોદીના આ અચાનક લેહ પ્રવાસ પાછળ બીજુ કોઈ નહિ પરંતુ તેમના રાષ્ટ્રીય સલાહકાર(એનએલએ) અજિત ડોભાલ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે અચાનક લદ્દાખ પહોંચી ગયા. અહીં લેહથી લગભગ 35 કિલોમીટર દૂર નીમોમાં તેમણે સેના, વાયુસેના અને ઈન્ડો-તિબેટ બૉર્ડર પોલિસ(આઈટીબીપી)ના સૈનિકોને સંબોધિત કર્યા. પીએમ મોદીએ આ સાથે જ નૉર્ધન આર્મી કમાંડર લેફ્ટનન્ટ જનરલ વાઈકે એલએસીની લેટેસ્ટ સ્થિતિ વિશે જાણ્યુ. સૂત્રોની માનીએ તો પીએમ મોદીના આ અચાનક લેહ પ્રવાસ પાછળ બીજુ કોઈ નહિ પરંતુ તેમના રાષ્ટ્રીય સલાહકાર(એનએલએ) અજિત ડોભાલ છે.

સૂત્રોની માનીએ તો પીએમ મોદીના આ અચાનક તેમની સાથે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ) જનરલ બિપિન રાવત અને સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવાણે પણ હાજર હતા. લેહના પ્રવાસ પાછળ બીજુ કોઈ નહિ પરંતુ તેમના રાષ્ટ્રીય સલાહકાર(એનએસએ) અજિત ડોભાલ છે. ડોભાલે પીએમ મોદીને આ પ્રવાસનો વિચાર આપ્યો તેમજ તેમનો પ્રવાસ આટલા ઓછા સમયમાં કેવી રીતે સંભવ થશે તેની આખી રણનીતિ પણ તૈયાર કરી. નીમૂમાં સૈનિક અને સેનાના સીનિયર ઓફિસર્સ પણ પીએમ મોદીને અચાનક પોતાની વચ્ચે જોઈને ચોંકી ગયા.












Click it and Unblock the Notifications
