માત્ર થોડા સમય માટે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે
માત્ર થોડા સમય માટે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 ખતમ કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી આજે પહેલીવાર દેશને સંબોધિત કરશે. માનવામાં આવી રહ્યુ છે કે પીએમ મોદી આજે જમ્મુ કાશ્મીર વિશે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય વિશે વિસ્તારથી માહિતી આપશે. જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 ખતમ કરીને જમ્મુ અને કાશ્મીરથી લદ્દાખ અલગ કરી બંનેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવાનો પ્રસ્તાવ રાજ્યસભા અને લોકસભામાં પાસ થઈ ગયો છે. આ મામલે મોટાભાગના પક્ષોએ મોદી સરકારનો સાથ આપ્યો હતો પરંતુ હંમેશાની જેમ કોંગ્રેસે મોદી સરકારના આ પગલાનો પણ ભારે વિરોધ કર્યો હતો. ત્યારે પોતાના સંબોધનમાં પીએમ મોદી કોંગ્રેસને પણ નિશાન લઈ શકે છે. અગાઉ પીએમ મોદીએ છેલ્લે લોકસભા ચૂંટણી પહેલા જ્યારે ઈસરોએ એન્ટી સેટેલાઈટ મિસાઈલનું સફળ લૉન્ચ કર્યું ત્યારે 27મી માર્ચે પીએમ મોદીએ દેશને સંબોધ્યો હતો. પીએમ મોદીના સંબોધનની દરેક અપડેટ મેળવવા માટે વન ઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો..
ભારતમાં ખાણી-પીણીની વસ્તુઓ ક્યારેય સસ્તી નહિ થાયઃ સંયુક્ત રાષ્ટ્ર
Prime Minister Narendra Modi: There was never any discussion as to how #article370 was adversely affecting the people of Jammu, Kashmir, and Ladakh. And it is surprising, no one was able to really tell how did the article benefit the people. pic.twitter.com/pALDg1ywkK
— ANI (@ANI) August 8, 2019
जो सपना सरदार पटेल का था, बाबा साहेब अंबेडकर का था, डॉक्टर श्यामा प्रसाद मुखर्जी का था, अटल जी और करोड़ों देशभक्तों का था, वो अब पूरा हुआ है: PM
— PMO India (@PMOIndia) August 8, 2019
एक राष्ट्र के तौर पर, एक परिवार के तौर पर, आपने, हमने, पूरे देश ने एक ऐतिहासिक फैसला लिया है।
— PMO India (@PMOIndia) August 8, 2019
एक ऐसी व्यवस्था, जिसकी वजह से जम्मू-कश्मीर और लद्दाख के हमारे भाई-बहन अनेक अधिकारों से वंचित थे, जो उनके विकास में बड़ी बाधा थी, वो अब दूर हो गई है: PM