મગહરમાં બોલ્યા મોદીઃ કબીર કુરીતિઓ સામે લડ્યા, તે વિચાર બનીને આવ્યા અને વ્યવહાર બનીને અમર થઈ ગયા
પ્રધાનમંત્રી સંતકબીરની 500 મી પુણ્યતિથિના પ્રસંગે તેમની પરિનિર્વાણ સ્થળ પર જઈને તેમની મઝાર પર ચાદર ચઢાવી. પીએમ મોદી અહીં એક જનસભાને સંબોધિત કરશે.
પીએમ મોદી ગુરુવારે સંત કબીરનગરના પ્રવાસે પહોંચ્યા છે જ્યાં તેઓ ઘણા કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. પીએમ મોદી લખનઉ પહોંચ્યા અને અહીંથી તે સંત કબીરનગર માટે રવાના થયા. સીએમ યોગી અને રાજ્યપાલ રામ નાઈકે ગુરુવારે લખનઉ એરપોર્ટ પર પીએમ મોદીની આગેવાની કરી. પ્રધાનમંત્રી સંતકબીરની 500 મી પુણ્યતિથિના પ્રસંગે તેમની પરિનિર્વાણ સ્થળ પર જઈને તેમની મઝાર પર ચાદર ચઢાવી. પીએમ મોદી અહીં એક જનસભાને સંબોધિત કરશે. 2019 ની લોકસભા ચૂંટણીના ઉપલક્ષ્યમાં આને પ્રચારના શરૂઆત તરીકે પણ જોવામાં આવી રહ્યુ છે. આ પહેલા ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે સંત કબીરગનરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગુરુવારે થનારા કાર્યક્રમની પૂર્વ તૈયારીઓનું ચેકિંગ કર્યુ હતુ.

Sant Kabir Nagar: Prime Minister Narendra Modi visits Sant Kabir's Mazar in Maghar pic.twitter.com/8El134sXNP
— ANI UP (@ANINewsUP) June 28, 2018
Prime Minister Narendra Modi arrives in Lucknow. He will attend multiple events in Sant Kabir Nagar district's Maghar today. pic.twitter.com/VJvaNLEiaA
— ANI UP (@ANINewsUP) June 28, 2018













Click it and Unblock the Notifications
