કેદારનાથમાં મોદીએ પુનર્વિકાસ કાર્યોની તપાસ કરી
Live: કેદારનાથમાં મોદીએ પુનર્વિકાસ કાર્યોની તપાસ કરી
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી અંતર્ગત આખરી તબક્કાના મતદાન માટે શુક્રવારે પ્રચાર થમી ગયો. ચૂંટણી પ્રચારના માપ્ત થયા બાદ આગલા દિવસે શનિવારે પીએમ મોદી કેદારનાથ ધામ પહોંચ્યા, જ્યાં તેમણે મંદિરમાં વિશેષ પૂજા કરી. મીડિયા રિપોર્ટ્સ મુજબ ચૂંટણી પંચ તરફથી પીએમ મોદીને ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ અને બદ્રીનાથ ધામ જવાની અનુમતિ આપી દીધી હતી. અગાઉ 2017માં પણ પીએમ મોદીએ પાલ ખુલવા પર બાબા કેદારનાથના દર્શન કર્યા બાદ રુદ્રાભિષેક કર્યો હતો.

આ પણ વાંચો- પહેલી પ્રેસ કોન્ફ્રેન્સમાં સવાલ-જવાબ કર્યા વિના જ મોદી પરત ફર્યા, રાહુલે કર્યા પ્રહાર
#WATCH Prime Minister Narendra Modi reviews redevelopment projects in Kedarnath. #Uttarakhand pic.twitter.com/cFMH9PqVyC
— ANI (@ANI) May 18, 2019
Prime Minister Narendra Modi reviews redevelopment projects in Kedarnath. #Uttarakhand pic.twitter.com/Jh0m5DwiKM
— ANI (@ANI) May 18, 2019
Prime Minister Narendra Modi at Kedarnath temple. #Uttarakhand pic.twitter.com/mCOmRv5Mio
— ANI (@ANI) May 18, 2019
Prime Minister Narendra Modi offers prayers at Kedarnath temple. #Uttarakhand pic.twitter.com/uIm1TGLMEK
— ANI (@ANI) May 18, 2019
Prime Minister Narendra Modi lands in Kedarnath, he will offer prayers at Kedarnath temple shortly. #Uttarakhand pic.twitter.com/JDNRzXYslx
— ANI (@ANI) May 18, 2019
Uttarakhand: #Visuals from #Kedarnath. PM Narendra Modi to offer prayers at Kedarnath Temple later today pic.twitter.com/UT5S6fabZk
— ANI (@ANI) May 18, 2019
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
