For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેદારનાથમાં મોદીએ પુનર્વિકાસ કાર્યોની તપાસ કરી

Live: કેદારનાથમાં મોદીએ પુનર્વિકાસ કાર્યોની તપાસ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી અંતર્ગત આખરી તબક્કાના મતદાન માટે શુક્રવારે પ્રચાર થમી ગયો. ચૂંટણી પ્રચારના માપ્ત થયા બાદ આગલા દિવસે શનિવારે પીએમ મોદી કેદારનાથ ધામ પહોંચ્યા, જ્યાં તેમણે મંદિરમાં વિશેષ પૂજા કરી. મીડિયા રિપોર્ટ્સ મુજબ ચૂંટણી પંચ તરફથી પીએમ મોદીને ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ અને બદ્રીનાથ ધામ જવાની અનુમતિ આપી દીધી હતી. અગાઉ 2017માં પણ પીએમ મોદીએ પાલ ખુલવા પર બાબા કેદારનાથના દર્શન કર્યા બાદ રુદ્રાભિષેક કર્યો હતો.

kedarnath

આ પણ વાંચો- પહેલી પ્રેસ કોન્ફ્રેન્સમાં સવાલ-જવાબ કર્યા વિના જ મોદી પરત ફર્યા, રાહુલે કર્યા પ્રહાર

Newest First Oldest First
11:18 AM, 18 May

પીએમ મોદીએ કેદારનાથમાં પુનર્વિકા યોજનાઓની સમીક્ષા કરી
11:18 AM, 18 May

પીએમ મોદીએ કેદારનાથમાં પુનર્વિકાસ પરિયોજનાઓની સમીક્ષા કરી.
11:17 AM, 18 May

કેદારનાથમાં પીએમ મોદીની વિશેષ પૂજા, ગઢવાલી પોાકમાં જોવા મળ્યા.
11:17 AM, 18 May

કેદારનાથ પહોંચ્યા પીએમ મોદી, કરી રહ્યા છે મંત્રોચ્ચાર વચ્ચે વિશેષ પૂજા
11:16 AM, 18 May

કેદારનાથ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના બાદ રૂદ્રાભિષેક કરશે પીએમ મોદી
11:15 AM, 18 May

કેદારનાથ ધામમાં મંદિરમાં પીએમ મોદીએ કરી પૂજા અર્ચના
11:14 AM, 18 May

પીએમ મોદી કેદારનાથ ધામ પહોંચ્યા, કાલે જશે બદ્રીનાથ ધામ

English summary
pm narendra modi visited kedarnath and badrinath, get live update
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X