હવે માહિતી અધિકારના કાયદા હેઠળ રાજનૈતિક પાર્ટીઓ પણ!

ઉલ્લેખનીય છે કે રાજનૈતિક દળોને આરટીઆઇના કાયદામાં લાવવાની માંગ લાંબા સમયથી થઇ રહી હતી, પરંતુ પાર્ટીઓનો તર્ક હતો કે તેમને દાન આપનારોની સંખ્યા લાખોમાં હોય છે, જેમનો રેકોર્ડ રાખવો સંભવ નથી. આમ પણ તે ટ્રસ્ટની જેમ રજિસ્ટર્ડ છે.
રાજનૈતિક દળોનો આ તર્ક મુખ્ય માહિતી કમિશ્નરે ફગાવી દીધો. કોંગ્રેસ પ્રવક્તા શકીલ અહેમદે આ મુદ્દા પર કહ્યું કે જે પણ હોય તે ચર્ચાની બાદ જ થાય. જે નિર્ણય સૌને મંજૂર હશે તેને લાગૂ કરી દેવામાં આવશે.
આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ કહ્યું કે આ સ્વાગતયોગ્ય નિર્ણય છે. અમારી પાર્ટી પહેલાથી જ આને લાગૂ કરેલ છે અને કોઇપણ આરટીઆઇ એપ્લીકેશનનો જવાબ આપવા માટે તૈયાર છે.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
