ઠાકરે બાદ શિવસેનાના વારસ કોણ?
મુંબઇ, 18 નવેમ્બરઃશનિવારે શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેના નિધન બાદ એક પ્રશ્ન બધાના હૃદયમાં ઉદભવી રહ્યો છે કે આખરે હવે ઠાકરે બાદ શિવસેનાની કમાન કોના હાથમાં આવશે? કારણ કે બાળ ઠાકરેએ કોઇને પણ પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો નથી.
પરંતુ લોક ચર્ચા એવી છે કે શિવસેનાની કમાન તેમના ભત્રીજા રાજ ઠાકરેના હાથમાં જશે કારણ કે, રાજ ઠાકરેમાં એ ક્ષમતા છે જે બાળ ઠાકરેમાં હતી. તેથી વિશ્વને અલવિદા કહેતા પહેલા બાળ ઠાકરેએ તેમના રિસાયેલા ભત્રીજાને મનાવી લીધા હતા.

તેથી લોકોને અચરજ ના હોવો જોઇએ જો રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એક થઇ જાય તો, કારણ કે બાળ ઠાકરેનો ઉદ્દેશ હમેંશા એ જ રહ્યો છે કે કોંગ્રેસને સત્તામાં આવવા ના દે અને એ ત્યારે જ શક્ય છે જ્યારે મનસે અને શિવસેના એક થઇ જાય, તેથી એ બની શકે કે શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેની ખુરશી પર રાજ ઠાકરે જ બેસે.
નોંધનીય છે કે વર્ષ 2006માં રાજ ઠાકરેએ મનસેની રચના માત્ર એટલા માટે કરી હતી કારણ કે બાળ ઠાકરેએ રાજના બદલે ઉદ્ધવને મહત્વ આપ્યું, જ્યારે રાજની લોકપ્રિયતા ઉદ્ધવ કરતા વધારે રહી છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
