Padma Shri Usha Barle: રાષ્ટ્રપતિએ સમ્માનિત કર્યા, રાકેશ ઝુનઝઉનવાલાની પત્નીે ગ્રહણ કર્યુ સમ્માન
પાંડવાની ગાયિકા ઉષા બારલેને પદ્મ શ્રી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી. આ સિવાય અકાસા એરલાઇન્સના ફાઉ્ડર રાકેશ ઝુનઝઉનવાલાને મરણોપરાંત પદ્મ સમ્માન મળ્યુ હતુ. જ પત્ની રેખા ઝઉનઝુનવાળાએ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂ પાસેથી મેળ
Padma Shri Usha Barle:ને રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ સમ્મ્ાનિત કર્યા હતા. ઉષા બારલેને પદ્મ શ્રી કલાના ક્ષેત્રમાં યોગદાન માટે આપવામાં આવ્યો હતો . ઉષા બારલે છતીસગઢ પંડવાની અને પંથી કલા રુપોની કલાકાર છે.

ઉષા બારલેની કલા વિશે જણાવામાં આવ્ય છે કે, તેમણે આ કલા રૂપોનો ઉપોયગ મહિલાઓમાં તેમના અધિકારો વિશે જાગરુકતા ફૈલાવા અને લોકોને સરકારી યોજનાઓ વિશે જાણકારી કરવા માટે કર્યુ હતુ
#WATCH | Pandwani singer Usha Barle receives the Padma Shri from President Droupadi Murmu. pic.twitter.com/ndvwaBRCtD
— ANI (@ANI) March 22, 2023
પદ્મ એવોર્ડ સમ્માન સમારોહમાં દિવંગત ઉદ્યોગતપિ રાકેશ ઝુંનઝુનવાળઆને મરણોપરાંત સમ્માનિત કરવામાં આવ્યા હતા. શેર બઝારમાં રોકાણકાર અને અકાસા એરલાઇન્સના સંસ્થાપક , સ્વર્ગીય રાકેશ ઝુનઝૂનવાળાની પત્ની રેખા ઝુનઝૂનવાલાએ આ પદ્મ પુરસ્કાર મેળવ્યો હતો .
#WATCH | Veteran investor and Akasa Air founder, late Rakesh Jhunjhunwala conferred the Padma Shri (posthumously) by President Droupadi Murmu.
— ANI (@ANI) March 22, 2023
His wife, Rekha Jhunjhunwala receives the award. pic.twitter.com/mLOU7IJf2Q
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મરણોપરાંત પદ્ર શ્રી રાકેશ ઝુનઝુનવાલાનું સમ્માન તેમની પત્નીને સોપ્યુ હતુ. આ પ્રસંગે ઝુનઝૂનવાલાની ફેમિલી હાજર રહી હતી. જણાવી દઇએ કે શેયર માર્કેટના કિંગ બિગ બુલ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલાનું નિધન 14 ઓગસ્ટના 2022 ના રોજ થયુ હતુ.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
