પાકિસ્તાનની વાત કરનારાઓને ગોળી મારી દોઃ પ્રવીણ તોગડીયા
છેલ્લા ઘણા સમયથી જમ્મુ અને કાશ્મીરના મુદ્દા પર ઘણી ચર્ચાઓ થઇ ચુકી છે. હાલમાં કાશ્મીરમાં ભારે તંગદિલીવાળો માહોલ સર્જાઈ ગયો છે. આંદોલન કારીઓ ભારી પ્રદર્શન કરી રહ્યા છે. પરિસ્થતિ જયારે વણસી જાય છે ત્યારે પેલેટગનનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે.
આખી વાતમાં મુદ્દોએ બની ગયો હતો કે પેલેટ ગનનો ઉપયોગ કરવો યોગ્ય છે કે નહીં. ત્યારબાદ હાલમાં જ પેલેટગન ને બદલે મરચાંના ગોળાનો ઉપયોગ કરવાની વાત ચર્ચાઈ. આ આખા મુદ્દે પ્રવીણ તોગડીયા એ એક નવું જ નિવેદન આપી દીધું છે.

વીએચપી નેતા પ્રવીણ તોગડીયાએ જમ્મુ-કાશ્મીરની સ્થિતિને લઇ મોદી પર નિશાન સાધ્યું. એક કાર્યક્રમમાં તોગડીયાએ કહ્યું કે દેશની રક્ષા ભાષણોથી નહીં, બંદૂક અને તોપોથી થાય. કહ્યું કે જે લોકો પાકિસ્તાનની વાત કરે તેમને રબ્બરની નહીં, લોખંડની ગોળી મારી દો.
પ્રવીણ તોગડીયા આમ પણ તેમના બેબાક નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તો હવે જોવાનું એ છે કે તેમના આ નિવેદન પછી કોઈ પ્રતિક્રિયા મળે છે કે નહીં.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
