રાષ્ટ્રપતિએ પૂછ્યું હતું- ભૂમિ અધિગ્રહણ અધ્યાદેશ પર ઉતાવળ કેમ?
નવી દિલ્હી, 2 જાન્યુઆરી: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ભૂમિ અધિગ્રહણ સુધારા પર મોદી સરકારના વટ હુકમને મંજૂરી આપતા પહેલા સરકાર પાસે સફાઇ માંગી હતી. સૂત્રો અનુસાર બુધવારે રાત્રે વટ હુકમપર હસ્તાક્ષર કરતા પહેલા મુખર્જીએ વરિષ્ઠ મંત્રીઓને પૂછ્યું હતું કે આખરે વટ હુકમ લાવવાની ઉતાવળ શા માટે છે. જોકે મંત્રીઓ સાથેની ચર્ચા બાદ તેમણે તેને મંજૂરી આપી દીધી. મુખર્જીએ આ પહેલાના વટ હુકમો પર કોઇ સ્પષ્ટીકરણ માંગ્યું ન્હોતું.

સૂત્રો અનુસાર, જ્યાં ભૂમિ અધિગ્રહણ વટ હુકમ પર પ્રેસિડેંટે સફાઇ માંગી, ત્યાં જ ખુદ મુખર્જી ઇંસ્યોરંસ પર લાવવામાં આવેલ વટ હુકમને મંજૂરી માટે તૈયાર હતા, જેથી ફાઇનાન્સિયલ રિફોર્મ્સ અને ઇકોનોમિક ગ્રોથને ઝડપ મળી શકે. સરકારનું કહેવું છે કે ભૂમિ અધિગ્રહણ પર લાવવામાં આવેલા વટ હુકમથી ખેડૂતોના હિતોની રક્ષા થશે અને ઘણા પ્રકારના પ્રોજેક્ટ્સ પર લાગેલો પ્રતિબંધ હટી જશે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
