સરકારે આપ્યા સંકેત- અમુક દિશાનિર્દેશો સાથે જલદી જ શરૂ થઈ શકે પબ્લિક ટ્રાન્સપોર્ટ
સરકારે આપ્યા સંકેત- અમુક દિશાનિર્દેશો સાથે જલદી જ શરૂ થઈ શકે પબ્લિક ટ્રાન્સપોર્ટ
નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે સરકારે આ સંકેત આપ્યા છે, અમુક દિશા નિર્દેશો સાથે સાર્વજનિક પરિવહનને જલદી જ શરૂ કરવામમાં આવી શકે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશના બસ અને કાર ઓપરેટરોને આશ્વાસન આપ્યું છે કેસરકાર તેમની સમસ્યાઓ વિશે સંપૂર્ણપણે જાગરૂક ચે અને તેમના મુદ્દાનું સમાધાન કરવામાં તેમનું પૂરું સમર્થન કરશે.

વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી બસ અને કાર ઓપરેટર્સ કંફેડરેશન ઑફ ઈન્ડિયાના સભ્યોને સંબોધિત કરતા નીતિન ગડકરીએ કહ્યું કે પરિવહન અને રાજ્યમાર્ગો ખોલવા જનતા વચ્ચે વિશ્વાસ પેદા કરવામાં આક લાંબી સફર નક્કી કરશે. તેમણે કહ્યું કે જલદી જ કેટલાક દિશાનિર્દેશો સાથે સાર્વજનિક પરિવહન ખુલી શકે છે. જો કે તેમણે બસ અને કાર સંચાલન દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગ બનાવી રાખવા અને હેન્ડ વોશ, સેનિટાઈઝર, ફેસ માસ્ક જેવા તમામ સુર7ા ઉપાયોને અપનાવવા પ્રત્યે આગ્રહ કર્યો.
જસ અને કાર ઓપરેટર્સ કંફેડરેશન ઑફ ઈન્ડિયાના સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલ ચિંતાઓનો જવાબ આપતા તેમણે જણાવ્યું કે તેમનું મંત્રાલય સાર્વજનિક પરિવહનના લંડન મોડેલને અપનાવવા માંગે છે, જ્યાં સરકારી ધન ઓછામાંઓછું ચે અને ખાનગી રોકાણને ઉત્તેજન આપવામાં આવે છે. તેમમે ભારતીય બસ અને ટ્રક એકમોના ખરાબ વલણ તરફ પણ ઈશારો કર્યો. ગડકરીએ તેમની સારી પ્રથા અપનાવવા પર જોર આપ્યું, જે લાંબા સમયમાં સ્વદેશી ઉદ્યોગ માટે આર્થિક રૂપે વ્યવહારલાયક હોય.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
