પંજાબ: કૃષિ મંત્રીએ પુરા કરાવ્યા ડલ્લેવાલના આમરણ ઉપવાસ, ખેડૂતોએ જતાવી સહેમતી

ભારતીય કિસાન યુનિયન (એકતા સિદ્ધુપુર)ના વડા જગજીત સિંહ ડલ્લેવાલે, જે ખેડૂતોની માંગણીઓ માટે આમરણાંત ઉપવાસ પર છે, ગુરુવારે પંજાબના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે કહ્યું કે લાંબી બેઠકો પછી વિવિધ મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ તે પછી

ભારતીય કિસાન યુનિયન (એકતા સિદ્ધુપુર)ના વડા જગજીત સિંહ ડલ્લેવાલે, જે ખેડૂતોની માંગણીઓ માટે આમરણાંત ઉપવાસ પર છે, ગુરુવારે પંજાબના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે કહ્યું કે લાંબી બેઠકો પછી વિવિધ મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ તે પછી ગુરુવારે ઉપવાસ પુરા કર્યા હતા. મોડી રાત્રે ફરીદકોટમાં વિરોધ સ્થળ પર પહોંચેલા કૃષિ પ્રધાન ધાલીવાલે ડલ્લેવાલને જ્યુસ પીવડાવ્યુ હતુ, જેની સાથે તેમણે આમરણાંત ઉપવાસનો અંત લાવ્યો હતો.

Kuldeep Singh Dhaliwal

ડલ્લેવાલે કહ્યું કે પંજાબના 6 વિસ્તારોમાં ચાલી રહેલા ખેડૂતોના વિરોધને તાત્કાલિક અસરથી ખતમ કરવામાં આવશે. કૃષિ મંત્રીએ કહ્યું કે આજે અમારી લાંબી બેઠક થઈ હતી. ખુશી છે કે અમે સર્વસંમતિ પર પહોંચ્યા છીએ. ભારતીય કિસાન યુનિયન એકતા સિદ્ધુપુરના જિલ્લા વડા બોહદ સિંહે કહ્યું કે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત કિસાન મોરચાના નેતાઓને બાબા ફરીદ યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં બોલાવવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X