પંજાબ: કૃષિ મંત્રીએ પુરા કરાવ્યા ડલ્લેવાલના આમરણ ઉપવાસ, ખેડૂતોએ જતાવી સહેમતી
ભારતીય કિસાન યુનિયન (એકતા સિદ્ધુપુર)ના વડા જગજીત સિંહ ડલ્લેવાલે, જે ખેડૂતોની માંગણીઓ માટે આમરણાંત ઉપવાસ પર છે, ગુરુવારે પંજાબના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે કહ્યું કે લાંબી બેઠકો પછી વિવિધ મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ તે પછી
ભારતીય કિસાન યુનિયન (એકતા સિદ્ધુપુર)ના વડા જગજીત સિંહ ડલ્લેવાલે, જે ખેડૂતોની માંગણીઓ માટે આમરણાંત ઉપવાસ પર છે, ગુરુવારે પંજાબના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે કહ્યું કે લાંબી બેઠકો પછી વિવિધ મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ તે પછી ગુરુવારે ઉપવાસ પુરા કર્યા હતા. મોડી રાત્રે ફરીદકોટમાં વિરોધ સ્થળ પર પહોંચેલા કૃષિ પ્રધાન ધાલીવાલે ડલ્લેવાલને જ્યુસ પીવડાવ્યુ હતુ, જેની સાથે તેમણે આમરણાંત ઉપવાસનો અંત લાવ્યો હતો.

ડલ્લેવાલે કહ્યું કે પંજાબના 6 વિસ્તારોમાં ચાલી રહેલા ખેડૂતોના વિરોધને તાત્કાલિક અસરથી ખતમ કરવામાં આવશે. કૃષિ મંત્રીએ કહ્યું કે આજે અમારી લાંબી બેઠક થઈ હતી. ખુશી છે કે અમે સર્વસંમતિ પર પહોંચ્યા છીએ. ભારતીય કિસાન યુનિયન એકતા સિદ્ધુપુરના જિલ્લા વડા બોહદ સિંહે કહ્યું કે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત કિસાન મોરચાના નેતાઓને બાબા ફરીદ યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં બોલાવવામાં આવ્યા હતા.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
