ખેડૂત નેતાઓને પકડવા ગયેલા ASIનું અપહરણ બાદ મોત

આ પોલીસ અધિકારીનું આજે સવારે જ નિધન થયું છે. જોકે હજી એ વાતોની પુષ્ટિ કરાઇ શકાઇ નથી કે આ એએસઆઇનું મૃત્યુ કયા કારણોથી થયું છે. જોકે ખેડૂતોનું કહેવું છે કે આ અધિકારીનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે અમે તેમની સાથે કોઇ મારામારી નથી કરી.
એએસઆઇના મોતનો મામલો પંજાબમાં વધુ આગ પકડી શકે છે. 2 માર્ચના રોજ યુપીના પ્રતાપગઢમાં જ ડીએસપીની હત્યા કરી નાખવામાં આવી હતી. જે મામલો હજી સુધી ઉકેલાઇ શક્યો નથી અને તેને લઇને રાજ્યમાં રાજકારણ પણ શરૂ થઇ ગયું છે. હવે ફરીથી આવો કિસ્સો બનતા પોલીસજવાનોની સુરક્ષા પર સવાલો ઉભા થઇ રહ્યા છે.












Click it and Unblock the Notifications
