પંજાબના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને લઇને મુખ્યમત્રીએ અધિકારીઓ સાથે કરી બેઠક, વિદેશમાં સિધી હવાઇ સેવા શરૂ કરવા કરી

આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં બન્યા બાદ મુખ્યમંત્રી ભગવંત મન સતત એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. પંજાબમાં ભ્રષ્ટાચાર દૂર કર્યા બાદ વિકાના કામો પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. તેના ભાગ રૂપે આજે સોમવાર મુખ્યમંત્રી ભ

આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં બન્યા બાદ મુખ્યમંત્રી ભગવંત મન સતત એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. પંજાબમાં ભ્રષ્ટાચાર દૂર કર્યા બાદ વિકાના કામો પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. તેના ભાગ રૂપે આજે સોમવાર મુખ્યમંત્રી ભગવંદ મને એરપોર્ટની સુવિધાને લઇને અધિકારીઓ સાથે બેઠક કરીને માહિતી મેળવી હતી.

Bhaganat Man

પંજાબના મુખ્યમત્રી ભગવંત મન દ્વારા સોમવારે પંજાબના એરપોર્ટને લઇને ધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકોમાં વિદેશોમાં સીધી ફ્લાઇટ શરૂ કરવાને લઇને ચર્ચા કરવામાં આવી હતી. ફુડ પ્રોસેસિંગને લઇને કાર્ગો ઉડાડવની તૈયાર કરવામાં આવી રહી છે. આ બેઠકમાં મોહાલી એરપોર્ટને આંતરરાષ્ટ્રીય બનાવાને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X