દિવ્યાંગો માટે સમર્પિત સેલ તૈયાર કરશે સરકાર, એ મુશ્કેલીઓને ઉકેલવામાં કારગર હશેઃ પંજાબ CM માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દિવ્યાંગ લોકોના કલ્યાણ માટે સમર્પિત દિવ્યાંગ સેલની સ્થાપના કરવાનો આદેશ આપ્યો છે.
ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દિવ્યાંગ લોકોના કલ્યાણ માટે સમર્પિત દિવ્યાંગ સેલની સ્થાપના કરવાનો આદેશ આપ્યો છે. આ વિશે વાત કરતા મુખ્યમંત્રી ભગવંત માન જણાવ્યુ હતુ કે લોકો લાંબા સમયથી આવા રાહત દળની માંગ કરી રહ્યા હતા. ઘણીવાર વિકલાંગ લોકોને તેમના કલ્યાણ માટે સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોનો લાભ લેવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એટલા માટે અમે આ સેલ તૈયાર કર્યો છે.

જલ્દી ઉકેલાશે ફરિયાદો
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ, 'આ સમર્પિત સેલ અલગ-અલગ-વિકલાંગ લોકો માટે સિંગલ વિન્ડો પ્લેટફોર્મ તરીકે કામ કરશે. જેથી તેઓ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લઈ શકે. એક સારી બાબત એ છે કે તેઓ સેલ વિશે ફરિયાદ પણ કરી શકે છે અને સેલના કામને વધુ કાર્યક્ષમ બનાવવા માટે તમારા સૂચનો પણ આપી શકે છે.
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
