દિવ્યાંગો માટે સમર્પિત સેલ તૈયાર કરશે સરકાર, એ મુશ્કેલીઓને ઉકેલવામાં કારગર હશેઃ પંજાબ CM માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દિવ્યાંગ લોકોના કલ્યાણ માટે સમર્પિત દિવ્યાંગ સેલની સ્થાપના કરવાનો આદેશ આપ્યો છે.
ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દિવ્યાંગ લોકોના કલ્યાણ માટે સમર્પિત દિવ્યાંગ સેલની સ્થાપના કરવાનો આદેશ આપ્યો છે. આ વિશે વાત કરતા મુખ્યમંત્રી ભગવંત માન જણાવ્યુ હતુ કે લોકો લાંબા સમયથી આવા રાહત દળની માંગ કરી રહ્યા હતા. ઘણીવાર વિકલાંગ લોકોને તેમના કલ્યાણ માટે સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોનો લાભ લેવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એટલા માટે અમે આ સેલ તૈયાર કર્યો છે.

જલ્દી ઉકેલાશે ફરિયાદો
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ, 'આ સમર્પિત સેલ અલગ-અલગ-વિકલાંગ લોકો માટે સિંગલ વિન્ડો પ્લેટફોર્મ તરીકે કામ કરશે. જેથી તેઓ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લઈ શકે. એક સારી બાબત એ છે કે તેઓ સેલ વિશે ફરિયાદ પણ કરી શકે છે અને સેલના કામને વધુ કાર્યક્ષમ બનાવવા માટે તમારા સૂચનો પણ આપી શકે છે.
More From
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
