પંજાબ શિક્ષણ વિભાગે મિડ ડે મીલમાં કર્યો ફેરફાર, ભોજન માટે આપ્યા આ નિર્દેશ

શિક્ષણ વિભાગે પંજાબની શાળાઓમાં મધ્યાહન ભોજનને લઈને નવી સૂચનાઓ જાહેર કરી છે.

લુધિયાણાઃ પંજાબની સરકારી સ્કૂલોમાં 8માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપવા માટે સરકાર દ્વારા પીએમ પોષણ/મિડ ડે મીલ યોજના ચલાવવામાં આવે છે. શિક્ષણ વિભાગે પંજાબની શાળાઓમાં મધ્યાહન ભોજનને લઈને નવી સૂચનાઓ જાહેર કરી છે. સોશિયલ ઑડિટ દરમિયાન મળેલા સૂચનો મુજબ મધ્યાહન ભોજનને લઈને આ નવી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.

Mid-day meal

મળતી માહિતી મુજબ શિક્ષણ વિભાગ દ્વારા 'સોશિયલ ઑડિટ' નામની યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ અમૃતસર, જલંધર અને પટિયાલા જિલ્લામાં સામાજિક ઑડિટ કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન તેમણે શાળાઓ પાસેથી સૂચનો મેળવ્યા હતા. શિક્ષણ વિભાગ દ્વારા આ સૂચનોને ખૂબ સારી રીતે જાણ્યા બાદ તેમને પણ પહેલાથી ચાલી રહેલી સૂચનાઓમાં સામેલ કરવામાં આવ્યા છે.

જણાવવામાં આવી રહ્યુ છે કે મિડ-ડે મીલના મેનૂમાં વિભાગે શાળાઓને એક દિવસ દાળ ભાતને બદલે રાજમા-ચાવલ બનાવવાનુ કહ્યુ છે, આઈએસઆઈ માર્કડ ગેસ પાઇપનો ઉપયોગ કરવા અને વિદ્યાર્થીઓને તેમની અનુકૂળતા મુજબ લાઈનોમાં બેસીને મધ્યાહન ભોજન જમાડવા સૂચનાઓ આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X