પંજાબઃ અકાલી દળને લાગ્યો મોટો ઝટકો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આપમાં થયા સામેલ
Punjab News: પંજાબમાં શિરોમણી અકાલી દળને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) એ અકાલી દળને જોરદાર ઝટકો આપ્યો છે. મોટી સંખ્યામાં અકાલી કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા.
આમ આદમી પાર્ટીની જનહિતકારી નીતિઓને જોઈને સોમવારે મોટી સંખ્યામાં અકાલી દળના કાર્યકરોએ આપનું ઝાડુ હાથમાં લીધું હતું. બરનાલા મ્યુનિસિપલ કાઉન્સિલના ભૂતપૂર્વ અધ્યક્ષ પરમજીત સિંહ ધિલ્લોન, વર્તમાન કાઉન્સિલર જસવીર કૌર ધિલ્લોન સહિત મોટી સંખ્યામાં અકાલી કાર્યકરો આપમાં જોડાયા હતા.

પંજાબના રમતગમત મંત્રી ગુરમીત સિંહ મીત હેયરની હાજરીમાં અકાલી કાર્યકરોઆપમાં જોડાયા. આ દરમિયાન તેમણે લોકોને સંબોધિત પણ કર્યા હતા. અકાલી કાર્યકરો આપમાં જોડાવાથી પાર્ટીની તાકાત વધુ વધશે.
ਸ਼੍ਰੋਮਣੀ ਅਕਾਲੀ ਦਲ ਨੂੰ ਇੱਕ ਹੋਰ ਵੱਡਾ ਝਟਕਾ!
— AAP Punjab (@AAPPunjab) January 29, 2024
ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ ਦੀਆਂ ਲੋਕ-ਪੱਖੀ ਨੀਤੀਆਂ ਨੂੰ ਦੇਖਦਿਆਂ ਅੱਜ ਨਗਰ ਕੌਂਸਲ ਬਰਨਾਲਾ ਦੇ ਸਾਬਕਾ ਪ੍ਰਧਾਨ ਪਰਮਜੀਤ ਸਿੰਘ ਢਿੱਲੋਂ, ਮੌਜੂਦਾ ਕੌਂਸਲਰ ਜਸਵੀਰ ਕੌਰ ਢਿੱਲੋਂ ਸਮੇਤ ਵੱਡੀ ਗਿਣਤੀ ਵਿੱਚ ਅਕਾਲੀ ਵਰਕਰ AAP ਵਿੱਚ ਸ਼ਾਮਲ ਹੋਏ।@meet_hayer pic.twitter.com/lWZbft8wZe












Click it and Unblock the Notifications
