punjab news : તાલીમ માટે સિંગાપુર જશે પંજાબની સરકારી શાળાના આચાર્યો

punjab news : પંજાબની સરકારી શાળાના શિક્ષકોના વ્યાવસાયિક વિકાસ માટે, શિક્ષણ વિભાગે આ વર્ષે જુલાઈ, ઓગસ્ટ અને નવેમ્બરમાં 230 શાળાના આચાર્યોને ભારતીય અને વિદેશી શૈક્ષણિક સંસ્થાઓમાં મોકલવાની યોજના જાહેર કરવામાં આવી છે.

સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એસસીઇઆરટી) દ્વારા ગુરુવારના રોજ બહાર પાડવામાં આવેલી ડ્રાફ્ટ પોલિસી અનુસાર, રાજ્યની સરકારી વરિષ્ઠ માધ્યમિક શાળાઓના 35 આચાર્યોની પ્રથમ બેચને જુલાઈમાં પ્રિન્સિપાલની એકેડેમી, સિંગાપોરમાં મોકલવામાં આવશે.

Bhagwant Mann

30 આચાર્યોની આગામી બેચને એ જ મહિનામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન (NIE) ઇન્ટરનેશનલ, સિંગાપોરમાં મોકલવામાં આવશે.

50 હાઇસ્કૂલના હેડ માસ્તરને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM), અમદાવાદમાં મોકલવામાં આવશે અને 50 શિક્ષકોની બીજી બેચ ઓગસ્ટમાં સંસ્થાની મુલાકાત લેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X