હડતાળ નહીં રોકે અમારી સરકાર: સમાજવાદી પાર્ટી

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ નરેશ અગ્રવાલે જણાવ્યું કે ઉત્તર પ્રદેશની સરકાર કર્મચારીયોની હડતાળ ભંગ કરવાની કોઇ પ્રયત્ન નહી કરે. જો યુપીમાં કામકાજ પર અસર પડશે તો દેશને પણ નુકસાન થશે કારણ કે આ બીલથી તમામ એ લોકોને મહત્વપૂર્ણ હોદ્દાઓ પર બેસાડવામાં આવશે જે તેના યોગ્ય નહીં હોય.
નરેશ અગ્રવાલે જણાવ્યું કે હાલમાં હડતાલ પર 18 લાખ કર્મચારી છે અને તે આગળ જઇને 18 કરોડ થશે. 82 ટકા લોકોને ડિપાર્ટમેન્ટ હેડ બનવાની તક નહી મળે. આ દેશની ભાવના છે. રામ મંદિરની ભાવના કઇ સરકાર તોડી શકી હતી. આ જ રીતે કર્મચારીઓની આ ભાવનાને તોડવાની હિમ્મત યુપી સરકાર નહીં કરે.
ઉલ્લેખનીય છે કે પ્રમોશનમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના કર્મચારીઓ અને અધિકારીઓને અનામત આપવાના પ્રસ્તાવનો વિરોધ કરી રહેલ યુપીના સરકારી કર્મચારીઓના સંગઠન સર્વજન હિતાય સંરક્ષણ સમિતિએ હડતાળનું એલાન કરી દીધું. અને ઉત્તરપ્રદેશમાં કર્મચારીઓની આ હડતાળ જારી છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
