રાહુલનું ફરમાન, દિલ્હીમાં નજર ન આવ્યા કોઇ મહાસચિવ
નવી દિલ્હી, 24 ડિસેમ્બર: પહેલાં લોકસભા ચૂંટણી ત્યારબાદ સતત વિધાનસભા ચૂંટણીમાં આકરી હાર બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પરેશાન થઇ ગયા છે. વારંવાર મળી રહેલા પરાજયે રાહુલ ગાંધીને સખત વલણ અપનાવવા માટે મજબૂર કરી દિધા છે. ઝારખંડ અને જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ રાહુલ ગાંધીએ પાર્ટીના મહાસચિવો પર કડકાઇ વર્તી અને તેમને ફરમાન જાહેર કરી દિધું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં કોંગ્રેસ મહાસચિવોની બેઠકમાં રાહુલ ગાંધીએ કડક વલણ અપનાવતાં મહાસચિવોને સખત આદેશા આપ્યા છે. રાહુલ ગાંધીએ સતત હાર બાદ મહાસચિવોને બે મહિનાનો સમય આપ્યો છે. તેમણે મહાસચિવોને તાત્કાલિક દિલ્હી છોડીને રાજ્યોમાં જવાનો આદેશ આપ્યો છે. રાહુલ ગાંધીએ મહાસચિવોને કહ્યું કે આગામી 2 મહિનામાં મહાસચિવ પ્રદેશ, જિલ્લા, બ્લોક કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરે.

તેમણે મહાસચિવોને 2 મહિનાઓમાં પોતાનો રિપોર્ટ સોપવાનો આદેશ આપ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ રિપોર્ટ બાદ રાહુલ ગાંધી સંગઠનમાં મોટા પરિવર્તન કરી શકે છે. રાહુલ ગાંધીએ મહાસચિવોને કેડર આધારિત પાર્ટી બનાવવા માટે મહેનત કરવાની સલાહ આપી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
