ભારતીય રેલવેનો વિસ્તાર વધ્યો પણ કર્મચારીઓ ઘટ્યા

આંચકો લાગ્યા વિના ન રહે એ વાત પણ નક્કી છે. આજે પણ હકીકત છે કે ભારતીય રેલવે દેશમાં સૌથી વધારે રોજગારી પ્રદાન કરતું એકમ છે. જો કે છેલ્લા બે દાયકામાં તેનો વ્યાપ વધવા છતાં કર્મચારીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.
ભારતીય રેલવે સ્ટેટેસ્ટિક્સ સ્ટેટમેન્ટ 2011-12 અને યરબૂકનાં આંકડા આ બાબતના પુરાવા છે.
|
SerialNo. |
Year:As onMarch 31 |
RouteLength Kms |
Running TrackLength Kms |
RegularEmployees |
|
1. |
1991 |
62,367 |
78,607 |
16,54,985 |
|
2. |
1996 |
62,915 |
- |
15,89,646 |
|
3. |
2001 |
63,028 |
81,865 |
15,49,385 |
|
4. |
2006 |
63,332 |
84,370 |
14,16,121 |
|
5. |
2011 |
64,460 |
87,114 |
13,32,204 |
|
6. |
2012 |
64,600 |
89,801 |
13,05,701 |
|
SerialNo. |
Year:As onMarch 31 |
Administration |
Engineering |
MechanicalEngineering |
|
1. |
2007 |
47,179 |
3,44,825 |
3,27,270 |
|
2. |
2008 |
47,062 |
3,37,990 |
3,29,173 |
|
3. |
2009 |
47,062 |
3,37,348 |
3,20,195 |
|
4. |
2010 |
45,873 |
3,27,638 |
3,20,995 |
|
5. |
2011 |
44,814 |
3,10,168 |
3,14,867 |
|
6. |
2012 |
50,036 |
2,92,832 |
3,04,804 |
છેલ્લા 21 વર્ષની વાત કરીએ તો ભારતીય રેલવેમાં કર્મચારીઓની સંખ્યા 3,49,130 જેટલી ઘટી છે. એટલે કે દર વર્ષે 16,000થી વધારે કર્મચારીઓ ઘટી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં કર્મચારીઓની સંખ્યા ઘટવાનું પ્રમાણ વાર્ષિક 25,000 જેટલું પહોંચી ગયું છે. આ અંકડા રેલવેના જાહેર દસ્તાવેજો જેવા કે વાર્ષિક અહેવાલો, આંકડાકીય નિવેદનો અને યર બુકમાં આપવામાં આવ્યા છે. આ અંગે સંસદમાં રેલવે મંત્રીને જ્યારે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે ત્યારે તેમણે સ્પષ્ટતાઓ ટાળી છે.
મંત્રાલયે આપેલે ખુલાસામાં કહેવામાં આવ્યું છે કે રેલવે જેવા મોટા એકમમાં એક સમયે વધારે સંખ્યામાં રોજગારીની તકો રહેલી હતી. આ નોકરીઓ સામાન્ય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ, મૃત્યુ, બઢતી, નવી નોકરીઓ બહાર પડવી વગેરે કારણે ઉભી થઇ હતી. જો કે માનવબળ ઘટવાને કારણે રેલવે તંત્રના સંચાલનમાં તકલીફ ઉભી થઇ હોવનો તેમણે ઇનકાર કર્યો હતો.
પૂર્વ રેલવે મંત્રી દિનેશ ત્રિવેદીએ તેમના કાર્યકાળમાં કબૂલ કર્યું હતું કે માનવબળ ઘટાડા અને રેલવેની કાર્યદક્ષતા વચ્ચે સીધો સંબંધ છે. તેમણે 14 માર્ચ, 2012ના રોજ પોતાના રેલવે બજેટ સંબોધનમાં કહ્યું હતું કે રેલવેમાં વિવિઘ કેટેગરીમાં જગ્યાઓ ખાલી છે. જેના કરાણે તેના પરફોર્મન્સ પર અસર પડી રહી છે. આ મુશ્કેલી નીવારવા માટે 80,000 કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત











Click it and Unblock the Notifications
