Balasore Tregedy: રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ થયા ભાવુક, કહ્યુ ડ્યુટી સમાપ્ત નથી થઇ
Balasor Tregedy: એટલી ભયાનક હતી કે, પીડિતોની હાલાત જોઇને હર કોઇની દ્રવી ઉઠે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને તમામ સરકારી મશીનરી પીડિતોને મદદ કરવા માટે 45 કલાકી વધારે સમયથી ઘટના સ્થળે છે.

હાલાત એટલા ખરાબ છે કે, પોતાના પરિારથી અલગ થયેલા લોકો ફરી મળાવા માટે પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. રેસ્ક્યુમાં લગાતાર ટેસ્ટ પોસિબલ રિજલ્ટ માટે પ્રયત્નમાં લાગી છે .
આ બધા વચ્ચે રવિવારે અડધી રાત્રે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની એક વીડિયો સામે આવી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, ડેમેજ થયેલી ટ્રેકને રિપેરિંગ બાદ સાત ટ્રેન ક્રોસ કરી ચૂકી છે.
#WATCH | Balasore,Odisha:..."Our goal is to make sure missing persons' family members can find them as soon as possible...our responsibility is not over yet": Union Railway Minister Ashwini Vaishnaw gets emotional as he speaks about the #OdishaTrainAccident pic.twitter.com/bKNnLmdTlC
— ANI (@ANI) June 4, 2023
દુર્ઘટનાના કારણે પોતાનાથી દુર થયેલા લગાતાર લોકોના પરિવારને મળાવા માટે સવાલ પર રેલ મંત્રી ભાવુક થઇ ગયા હતા. અને કહ્યુ હતુ કે, ડ્યુટી સમાપ્ત નથી થઇ લોકોને તેના પરિવાર સુધી પહોચાડવા માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવશે.
જણાવી દઇએ કે, બાલાસોર દુર્ઘટનામાં ત્રમ ટ્રેનની ટક્કર થઇ હતી. જેમા એક ગુડ્સ ટ્રેન એટલે કે માલગાડી હતી. અને બે યાત્રી ટ્રેનોમાં બે હજાર કરતા વધારે પેસેન્જર સવાર હતા. દુર્ઘટના એટલી ભયાનક હતી કે, ઘટના સથ્ળ પર જ 100 લોકોની મૌત થઇ ગઇ હતી.
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા








Click it and Unblock the Notifications
