આભ ફાટતા કેદારનાથ ધોવાયું, હજારો લોકો હજી ફસાયા
નવી દિલ્હી, 19 જૂન : ગંગા પોતાના વિકરાળ રૂપમાં છે. પહાડ પર પ્રલયના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે. કૂદરતનો કહેર હજી પણ અહીં જારી છે. માત્ર ઉત્તરાખંડમાં અત્યારસુધી મરનારાઓની સંખ્યા 100 ને પાર થઇ ગઇ છે. અનુમાન લગાવવામાં આવે છે કે લગભગ 71000 જેટલા લોકો હજી પણ ફંસાયેલા છે.
જ્યારે માત્ર કેદારનાથની વાત કરીએ તો એક હજારથી વધારે લોકો હજી પણ ગૂમ છે. માત્ર કેદારનાથમાં 50થી વધારે લોકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે મંદિર પ્રાંગણમાંથી બે દિવસથી ફંસાયેલા 500 તીર્થયાત્રીઓ ગૂમ છે.
ભારે વરસાદ અને આભ ફાટવાના કારણે કેદારનાથમાં મંદિરને છોડીને બાકી બધું જ ખતમ થઇ ગયું છે. રામબાડાનું તો નામો નિશાન મટી જવા પામ્યું છે. સોનપ્રયાગ પણ પાણીમાં વિલીન થઇ ગયું છે. ગૌરીકુંડનો મોટો ભાગ પાણીમાં ધોવાઇ ગયો છે. વાદળ ફાટવાના કારણે દરેક જગ્યાએ કાદવ કિચડ ભરાઇ ગયું છે.
જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સ્થિતિ ખરાબ છે. પૂરના કારણે રાહત અને બચાવકાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે. સેના એરફોર્સ અને પેરામિલેટ્રી ફોર્સના લગભગ 5 હજાર જવાનો અને 22 હેલીકોપ્ટરોને રાહત અને બચાવના કામમાં લગાવ્યા છે. ઉત્તરાખંડની હાલતને જોતા આજે પ્રધાનમંત્રી પણ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી પરિસ્થિતિ અંગેનું નિરિક્ષણ કરશે.

કેદારનાથ
માત્ર કેદારનાથની વાત કરીએ તો એક હજારથી વધારે લોકો હજી પણ ગૂમ છે.

કેદારનાથ
માત્ર કેદારનાથની વાત કરીએ તો એક હજારથી વધારે લોકો હજી પણ ગૂમ છે. માત્ર કેદારનાથમાં 50થી વધારે લોકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે મંદિર પ્રાંગણમાંથી બે દિવસથી ફંસાયેલા 500 તીર્થયાત્રીઓ ગૂમ છે.

ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી છે. મળતી માહિતી મુજબ કેદારનાથનો મોટાભાગનો હિસ્સો તબાહ થઇ ગયો છે.

ઉત્તરાખંડ
ગંગા પોતાના વિકરાળ રૂપમાં છે. પહાડ પર પ્રલયના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે. કૂદરતનો કહેર હજી પણ અહીં જારી છે

ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં અત્યારસુધી મરનારાઓની સંખ્યા 100 ને પાર થઇ ગઇ છે. અનુમાન લગાવવામાં આવે છે કે લગભગ 71000 જેટલા લોકો હજી પણ ફંસાયેલા છે.

ઉત્તરાખંડ
માત્ર કેદારનાથની વાત કરીએ તો એક હજારથી વધારે લોકો હજી પણ ગૂમ છે. માત્ર કેદારનાથમાં 50થી વધારે લોકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે મંદિર પ્રાંગણમાંથી બે દિવસથી ફંસાયેલા 500 તીર્થયાત્રીઓ ગૂમ છે.

ઉત્તરાખંડ
ભારે વરસાદ અને આભ ફાટવાના કારણે કેદારનાથમાં મંદિરને છોડીને બાકી બધું જ ખતમ થઇ ગયું છે. રામબાડાનું તો નામો નિશાન મટી જવા પામ્યું છે.
-
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
