રાજ ઠાકરે સામે બિન જમાનતી વોરન્ટ જારી

દિલ્હીની એક સ્થાનીય અદાલતના આદેશ પર શહારી પોલીસે રાજ ઠાકરે સામે ફરિયાદ દાખલ કરી હતી. મુંબઇમાં આવીને વસેલા બિહારીયોને ઘુસણખોર કહેવા બદલ આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
મેટ્રોપોલિટીન મેજિસ્ટ્રેટ નીરજ ગૌરે પ્રેમ શંકર શર્માની ફરિયાદના આધારે આ વોરન્ટ જારી કર્યું હતું. ફરિયાદીએ 31 ઓગષ્ટના રોજ રાજ ઠાકરે દ્વારા મુંમ્બઇમાં અપાયેલા ભાષણના આધારે ફરિયાદ કરી હતી.












Click it and Unblock the Notifications
