રાજ્સ્થાન: ગહલોત સરકારે ખેડૂતોને આપી રહી છે ફ્રીમાં બીજ, જાણો કેવી રીતેમળે છે યોજનાનો લાભ
રાજસ્થાનના મુખ્યમંત્રીબીજ સ્વાવલંભન યોજના શરુ કરવામાં આવી છે. આ અનુસાર ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા બીજ ઉપલબ્ધ કરવામાં આવશે. ખેડોતોની બીજ આરએસએસસી ઉપલબ્ધ કરવામાં આવશે
રાજસ્થાનમાં મુખ્યમંત્રી બીજ સ્વાવલંબન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અનુસાર કૃષિ વિભાગને લક્ષ્ય આપવામાં આવે છે જે એનુસાર કૃષિ વિભાગ દ્વારા 30 થી 50 ખેડૂતોનો સમૂહ બનવામાં આવે છે. ખેડૂતોના આરએસએસસીથી ફ્રીમાં વિજળી ઉપલબ્લ્ધ કરવામાં આવે છે. વાવણી બાદ સમૂહના સાથી ખેડૂતોને ત્રણ પ્રશિક્ષણ આપવામાં આવે છે. ત્યાર બાદ લાભાર્થ ખેડૂતો દ્વારા તૈયર કરવામાં આવેલ બીજ ખેડૂતોને વેચવામાં આવે છે.

સ્વાંવલબન બીજી યોજના અુસાર નાના ખેડૂતોને 50 ટકા સુધી સહાય પર બીજ ઉપલબ્ધ કરવામાં આવે છે. તો સામાન્ય ખેડૂતોને 25 ટકાના ભાવે બીજ ઉપલબ્ધ કરાવામાં આવે છે. આ સિવાય આ સિવાય ખાદ્યુ, દવા અને કૃષિ યંત્ર પર પણ રાજ્યની સરકાર પોતાના હિસાબે સહાય આપે છે. જે અલગ અલગ રાજ્યના હિસાબથી અલગ અલગ હોય છે .
મુખ્યમંત્રી બીજ સ્વાવલંબન યોજના અનુસાર રાષ્ટ્રીય તિલહન એને ઓયર પરમિશન તથા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અનુસાર રાજસ્થાન સરકાર દ્વારા મિની કિટ વિતરણ કરવામાં આવે છે. મિની કિટનું આયોજન રાજસ્થાનના વિભિન્ન જળવાયુ ક્ષેત્રો માટેની ઉફજ અને ગુણવત્તાના આધાર પર કિસ્મ પસંદ કરવામાં આવે છે. કમજોર વર્ગ અનુસાર કૃષકોને મિનટમાં માધ્યમથી લાભાન્વિત કરવામાં આવે છે..












Click it and Unblock the Notifications
