ICC Crivket WC: 'મોહાલીને એક પણ મેચ ના મળતા રાજીવ શકલાએ પ્રતિક્ર્યા આપી હતી. કહ્યુ ''BCCI ના હાથમા નહી
ભારતીય કિર્કેટ કટ્રોલ બાર્ડના અધ્ય્યક્ષ રાજીવ શુક્લાએ પંજાબના મોહાલીને ટુર્નામેન્ટનો એક પણ મેચનહી મળતા પોતાની પ્રતિક્રિયા આપીહતી. હતી. એટલુ જ નહી પંજાબના રમતગતમ મંત્રીમીત હેગરે નિવેદન પર પટવાર કરતા કહ્યુ કે, મોહાલીનો સ્ટેડિયમ આસીસીના માનકો પર ખરુ નથી ઉતર્યુ

તેમણે કહ્યુ કે, હાલમાં જ આઇસીસી ક્ર્રિકેટ વિશ્વ કપ 2023 કાર્યક્રમમાં કોઇ કેન્દ્રો અને ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પંજાબનું મોહાલીને ટુર્નામેન્ટ એક પણ મેચ નહી મળવાનું કારણ વર્તમાન સ્થિતિ છે. મોહાલીના સ્ટેડીયમ આઇસીસીના માનકો પર ખરુ નથી ઉતરતુ. જેની સહમતી ટુર્નામેન્ટ માટે સ્થાનોને અંતિમ રુપ આપવા માટે ઘણુ જ મહત્વનુ છે.
રાજવી શુક્લાએ આઇસીસી ક્રિકેટ વિશ્વકપ 2023 પર કહ્યુ હતુ કે, આઇસીસીએ તમામ સ્થળોને મંજરી આપવી પડશે. આ પુરી રીતે બીસીસીઆઇના હાથમાં નથી. એટલા માટે જે લોકો આપત્તી કરી રહ્યા છે તે લોકોને અહેસાન હોવુ જોઇએ કે, આ સ્થળોની પસંદગી કરતા સમયે આપણે આસીસીની સહમતીની જરૂરત હોય છે.
જણાવી દઇએ કે, રમતગમત મંત્રી મત હેયરે કહ્યુ કે, મોહીલીને ટુર્નામેન્ટના આયોજક શહેરોની સૂચીમાથી બહાર કરવાનું કારણ રાકીય હસ્તક્ષેપના લીધે થુય છે. પંજાબ સરકાર આ મુદ્દાને બીસીસાઇ સામે ઉઠઆવશે.
શુકલાએ કહ્યુ કે, આ વખતે ક્રિકેટના મેહા આયોજન માટે 12 સ્થળોની પસંદગી કરવામાં આવી હતી. પહેલીવાર વિશ્વકપ માટે 12 સ્થળોની પસંદગી કરવામા આવી છે. આ પહેલા વિશ્વકપમાં આટલા સ્થળોની પસંદગી કરવામાં આવી નહોતી. આ વખતે 12 સ્થળોમાથી ત્રિવેન્દ્રમ અને ગોહાટીમાં અભ્યાસ મેચનું આયોજન કરવામાં આવ્યુ છે. બાકીના સ્થાનો પર લીગ મેચ રમાે. દક્ષિણ ક્ષેત્રમાથી ચાર મધ્ય ક્ષે્ત્રથી, પશ્ચિમ ક્ષેત્રથી ઉત્તર ક્ષેત્રમાથી બેની પસંદગી કરવામાં આવી છે. દિલ્હી અને ધર્મશાળામા પણ મેચ યોજાશે
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
