બેંગ્લોરમાં એક દિલ્હી બનાવવાની જરૂરત, ખેડૂત આંદોલન ના થયું તો દેશ વેચી નાખશેઃ રાકેશ ટિકૈત
બેંગ્લોરમાં એક દિલ્હી બનાવવાની જરૂરત, ખેડૂત આંદોલન ના થયું તો દેશ વેચી નાખશેઃ રાકેશ ટિકૈત
ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે શનિવારે કર્ણાટકના શિવમોગ્ગામાં ખેડૂતોની એક સભાને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું, બીકેયૂ નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, બેંગ્લોરમાં એક દિલ્હી બનાવવાની જરૂરત છે. રાકેશ ટિકૈતના કહેવાનો મતલબ હતો કે બેંગ્લોરમાં દિલ્હી જેવું ખેડૂત આંદોલન થવું જોઈએ. રાકેશ ટિકૈતે કહ્યું, 'તમારે બેંગ્લોરમાં એક દિલ્હી બનાવવાની જરૂરત છે. કેન્દ્ર સરકારને આવી રીતે ઘેરવામા આવે. પીએમ મોદીએ કહ્યું કે ખેડૂતો ગમે ત્યાં પાક વેચી શકે છે. માટે તમે તમારો પાક ડીસી, એસડીએમના કાર્યાલયોમાં લઈ જાવ અને ત્યાં જવાથી જો પોલીસ તમને રોકે છે તો તેમને એમએસપી પર ફસલ ખરીદવાનું કહો.'

દિલ્હીમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનને લઈ રાકેશ ટિકૈતે કહ્યું કે, "જો આ ખેડૂત આંદોલન નહિ થયું તો, દેશ વેચી નાખશે અને આગામી 20 વર્ષમાં આપણી જમીન ગુમાવી દેશું. લગભગ 26 પ્રમુખ સાર્વજનિક ઉપક્રમ ખાનગીકરણની પ્રક્રિયામાં છે. આ વેચાણ રોકવાનો આપણે સંકલ્પ લેવો પડશે."
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
