Ayodhya Ram temple: અયોધ્યા રામ મંદિર માટે કેવી રીતે કરશો દાન, અહીં જાણો આખી પ્રક્રિયા
How ઊo અonate for Ayodhya Ram temple: લગભગ 500 વર્ષની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ થવા જઈ રહ્યો છે, રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. તમને જણાવી દઈએ કે જે દિવસથી રામ મંદિરનું નિર્માણ શરૂ થયું ત્યારથી રામ ભક્તો મંદિરના નિર્માણમાં પોતાની ક્ષમતા મુજબ આર્થિક દાન આપી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રામ મંદિરના નિર્માણ માટે દાનમાંથી અત્યાર સુધીમાં 5000 કરોડ રૂપિયાથી વધુ એકત્ર કરવામાં આવ્યું છે. જો તમે પણ આ ભવ્ય મંદિરના નિર્માણમાં યોગદાન આપવા માંગો છો, તો અહીં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીશું કે તમે કેવી રીતે ઓનલાઈન દાન કરી શકો છો.

તમને જણાવી દઈએ કે રામ મંદિરના નિર્માણ માટે રામ મંદિર ટ્રસ્ટની રચના કરવામાં આવી છે, જ્યાં તમે રોકડ દ્વારા, ઓનલાઈન પેમેન્ટ દ્વારા અથવા ટ્રસ્ટના ખાતામાં મની ટ્રાન્સફર દ્વારા દાન મોકલી શકો છો.
આ રીતે કરો ઑનલાઈન પેમેન્ટ
- સૌ પ્રથમ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઇટ https://srjbtkshetra.org/ પર ક્લિક કરો.
- ત્યારબાદ તેમાં https://srjbtkshetra.org/donation-options/ડોનેશન ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યાં તમને દાનની ત્રણ પદ્ધતિઓ દેખાશે. રોકડ/ફંડ ટ્રાન્સફર/યુપીઆઈ
- ઑનલાઈન પેમેન્ટ માટે, ટ્રસ્ટે ત્રણ બેંક ખાતાની વિગતો આપી છે, આ ત્રણ બેંકો અનુક્રમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા છે.
એસબીઆઈ માટે આ વિગતો ભરો
- એકાઉન્ટનું નામ: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર (SBI)
- એકાઉન્ટ નંબર: 39161495808
- IFSC કોડ: SBIN0002510
- શાખા: નયા ઘાટ, અયોધ્યા, યુપી
બેંક ઑફ બરોડા માટે આ વિગત ભરો
- ખાતાનું નામ: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર (BOB)
- એકાઉન્ટ નંબર: 05820100021211
- IFSC કોડ: BARBOAYODHY
- શાખા: નયા ઘાટ, અયોધ્યા, UP
પંજાબ નેશનલ બેંક માટે આ વિગત ભરો
- એકાઉન્ટનું નામ: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર (PNB)
- એકાઉન્ટ નંબર: 3865-000-1001-39999
- IFSC કોડ: PUNB0386500
- શાખા: નયા ઘાટ, અયોધ્યા યુ.પી.
વિદેશમાં રહેતા ભક્તો આ શાખામાં પેમેન્ટ કરી શકે
- બેંકનું નામ:- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
- શાખા:- 11 સંસદ માર્ગ નવી દિલ્હી
- એકાઉન્ટ નંબર:- 42162875158
- IFSC કોડ:- SBIN0000691
- એકાઉન્ટ ધારકનું નામ:- શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર
આ સરનામા પર સંપર્ક કરો
તમે પેમેન્ટ કરતાની સાથે જ તમને તમારા ઈ-મેલ આઈડી પર એક રસીદ મળશે, જેને તમે ડાઉનલોડ કરી શકો છો. વધુ માહિતી માટે તમે ટેમ્પલ કન્સ્ટ્રક્શન વર્કશોપ, રામઘાટ સ્ક્વેર, માનસ ભવન પાસે, અયોધ્યા (UP)-224123 નો સંપર્ક કરી શકો છો. અહીંનો ફોન નંબર 05278-292200 અથવા 91-80095-22111 છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
