Ram Mandir Inauguration : આમંત્રણ બાદ પણ રોહિત શર્મા અને એમએસ ધોની અયોધ્યા ન આવ્યા, જાણો કેમ?
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં બોલિવૂડ અને ખેલ જગતના ઘણા લોકોને આમંત્રણ મોકલાયા હતા. આ આમંત્રણ બાદ પણ રોહિત શર્મા અને એમએસ ધોની સહિત ઘણા ખેલાડીઓ ગેરહાજર રહ્યા.
અયોધ્યામાં આ કાર્યક્રમમાં ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર પણ રામની પ્રતિમાના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે મુંબઈથી અયોધ્યા પહોંચ્યા હતા.

અન્ય રમતગમતની હસ્તીઓમાં ભારતની બેડમિન્ટન સુપરસ્ટાર સાઈના નેહવાલ, સ્પિન-બોલિંગ લિજેન્ડ અને ભૂતપૂર્વ કેપ્ટન અનિલ કુંબલે તેમજ ભૂતપૂર્વ ઝડપી બોલર વેંકટેશ પ્રસાદનો સમાવેશ થાય છે.
આ સિવાય રવિન્દ્ર જાડેજા પણ અયોધ્યા પહોંચ્ય. વિરાટ કોહલી અયોધ્યામાં હોવાની માહિતી ચોક્કસ હતી પરંતુ તેનો કોઈ ફોટો સામે આવ્યો નથી.
કેપ્ટન રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની જેવા ભારતીય દિગ્ગજ ખેલાડીઓને પણ અયોધ્યામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ ક્રિકેટરો આ ઈવેન્ટ ચૂકી ગયા.
રોહિતના ન આવવા પાછળનું કારણ આગામી ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી સાથે સંબંધિત હોઈ શકે છે, પરંતુ એમએસ ધોની ન આવવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે આમંત્રિત કરાયેલા ક્રિકેટરોમાં મહેન્દ્ર સિંહ ધોની, ગૌતમ ગંભીર, રવિચંદ્રન અશ્વિન, કપિલ દેવ, રાહુલ દ્રવિડ, રોહિત શર્મા, સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સેહવાગ આ કાર્યક્રમમાં હાજર ન રહ્યા. આ તમામની ગેરહાજરીનું કારણ અકબંધ છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
