મધ્યપ્રદેશઃ બળાત્કારીને આજીવન કેદની સજા

પ્રથમ અપર સત્ર ન્યાયાધીશ લક્ષ્મી શર્માએ આરોપીને 11 વર્ષની બાલિકાએ અપહરણ અને જાનથી મારી નાંખવાની ધમકી આપીને એક અઠવાડિયા સુધી દુષ્કર્મ કરવાના આરોપસર તેને કાલે એ સજા ફટકારવામાં આવી ન્યાયાધીશના નિર્ણયમાં લખ્યું કે દોષીને આજીવન કેદમાં એટલે કે મૃત્યુ થાય ત્યાં સુધી જેલમાં રહે.
નોંધનીય છે કે દિલ્હીમાં ચાલતી બસમાં સામૂહિક બળાત્કારનો શિકાર બનેલી યુવતીના મોત બાદ ગઠિત સમિતિના અધ્યક્ષ ન્યાયમૂર્તિ જે એસ વર્માએ દુષ્કર્મના દોષીને મૃત્યું સુધી જેલમાં રાખવાની ભલામણ કરી હતી. અભિયોજન અનુસાર 20 જૂન 2012ના રોજ શિવપુરીના રન્નૌદના રામપુરા નિવાસી રામકિશન(40) યુવતીના પિતાએ મામાને શોધતા તેમના ઘરે આવ્યા હતા, પરંતુ સંબંધિત નહીં મળતા તે તેમના ઘરે રોકાઇ ગયો.
બીજા દિવસે યુવતીને કપડાં ખરીદવાના બહાને લઇ ગઇ અને જંગલમાં લઇ જઇને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું. ત્યારબાદ તે ટ્રેનથી રાજસ્થાનના બારા લઇ ગયો. જ્યાં જઇને તેણે તેની સાથે દુષ્કર્મ કર્યું.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
