રવિશંકર પ્રસાદ અને સ્મૃતિ ઇરાનીએ લગાવ્યું ઝાડું
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી જયંતિના અવસરે જે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવાના છે, કેન્દ્રિય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાનીએ અઠવાડિયા પહેલાં તેની શરૂઆત દિલ્હીની સેંટ્રલ સ્કુલથી કરી છે. હાથમાં સાવરણી પકડી સ્મૃતિ ઇરાનીએ સ્કુલના મેદાનની સાફ-સફાઇ કરી અને કુંડા રંગરોગાનમાં મદદ કરી.
2 ઓક્ટોમ્બર ભલે હજુ અઠવાડિયાની વાર હોય, પરંતુ માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાનીએ હાથમાં સાવરણી પકડીને સ્વચ્છ અભિયાનની શરૂઆત કરી દિધી છે. આ ફોટો દિલ્હીની સેંટ્રલ સ્કુલનો છે.
ગઇકાલે સ્મૃતિ ઇરાનીએ કેન્દ્રિય વિદ્યાલયની સફાઇ કરી હતી. આજે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પોતાના મંત્રાલય શાસ્ત્રી ભવનમાં સાવરણી ફેરવી હતી. 2 ઓક્ટોબરના રોજ રવિશંકર પટના જંક્શન પર સફાઇ અભિયાન ચલાવશે. આ અભિયાનના લીધે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિની રજા રદ કરવામાં આવી છે.
સ્મૃતિ ઇરાનીએ પોતાના અભિયાનને સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય નામ આપ્યું અને એ પણ જાહેરાત કરી કે સાફ-સફાઇમાં દેશમાં અવલ્લ આવનાર સ્કુલને એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તેમણે સ્વચ્છતા અભિયાનને સિલેબસ સાથે જોડાવવાનો ઇશારો પણ કર્યો.
સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સરકારની ઇચ્છા દેશના 4041 શહેરોને આગામી પાંચ વર્ષોમાં સ્વચ્છ બનાવવાની છે. તેનાપર 62 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાની તૈયારી છે.
માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાનીએ હાથમાં સાવરણી ઉઠાવીને અભિયાનને મજબૂતી લાગૂ કરવાનો સંદેશો તો આપી દિધો છે. 15 ઓગષ્ટના રોજ વડાપ્રધાને લાલ કિલ્લા પરથી સ્વચ્છતા અભિયાનની જાહેરાત કરી હતી. લાલ કિલ્લા વિસ્તારમાં પણ સફાઇ અભિયાન અહીં અભિયાન ચલાવવામાં આવે છે.

મંત્રી રવિશંકર પ્રસાદ
આજે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પોતાના મંત્રાલય શાસ્ત્રી ભવનમાં સાવરણી ફેરવી હતી. 2 ઓક્ટોબરના રોજ રવિશંકર પટના જંક્શન પર સફાઇ અભિયાન ચલાવશે.

સ્મૃતિ ઇરાનીએ કરી શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી જયંતિના અવસરે જે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવાના છે, કેન્દ્રિય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાનીએ અઠવાડિયા પહેલાં તેની શરૂઆત દિલ્હીની સેંટ્રલ સ્કુલથી કરી છે.

કુંડાનું રંગરોગાન
હાથમાં સાવરણી પકડી સ્મૃતિ ઇરાનીએ સ્કુલના મેદાનની સાફ-સફાઇ કરી અને કુંડા રંગરોગાનમાં મદદ કરી.

એક લાખ રૂપિયાનું ઇનામ
સ્મૃતિ ઇરાનીએ પોતાના અભિયાનને સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય નામ આપ્યું અને એ પણ જાહેરાત કરી કે સાફ-સફાઇમાં દેશમાં અવલ્લ આવનાર સ્કુલને એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તેમણે સ્વચ્છતા અભિયાનને સિલેબસ સાથે જોડાવવાનો ઇશારો પણ કર્યો.

62 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાની તૈયારી
સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સરકારની ઇચ્છા દેશના 4041 શહેરોને આગામી પાંચ વર્ષોમાં સ્વચ્છ બનાવવાની છે. તેનાપર 62 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાની તૈયારી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
