આરટીઇ પ્રવેશ : સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી

નવી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની ફરિયાદોના ઉકેલ માટે શાળાઓએ એક ખાસ પ્રક્રિયા અથવા તંત્ર ગોઠવવું પડશે અને ફરિયાદનો મહત્તમ 60 દિવસમાં ઉકેલ લાવવો પડશે.
ઉલ્લેખનીય છે કે કેટલાક પ્રદેશોમાંથી ફરિયાદ મળી હતી કે શિક્ષણના અધિકાર હેઠળ મળેલા 25 ટકા ક્વૉટામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે. નવી માર્ગદર્શિકામાં વિદ્યાર્થીઓ સાથે પક્ષપાતરહિત વ્યવહાર રાખવા શાળાઓને ખાસ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત આ વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓમાં પણ કોઇ ઘટાડો કરવામાં ના આવે તેમ જણાવ્યું છે.
માર્ગદર્શિકા અનુસાર શાળાઓએ ખાસ ધ્યાન રાખવું પડશે કે આ વર્ગના વિદ્યાર્થીઓ સાથે કેન્ટિન, રમતના મેદાન અથવા મિડ ડે મિલની કોઇ જોગવાઇ, શૌચાલય, પીવાના પાણીની સુવિધા વગેરે જેવી સુવિધાઓમાં કોઇ ભેદભાવ કરવામાં આવે નહીં.
More From
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
