'રૂસ- યૂક્રેન યુદ્ધ પર ધ્યાન, પરંતુ મહારાષ્ટ્ર-કર્ણાટક પર ધ્યાન નથી', સંજય રાઉતે પીએમ પર સાધ્યુ નિશાન
શિવસેના નેતા સંજય રાઉતે સામનામાં પ્રધાનમંત્રી નરેન્દ મોદી પર નિશાન સાધ્યુ હતુ, સંજયુ રાહુતે પોતાના સાપ્તાહીક લેખમાં લખ્યુ હતુ કે, પીએમ પાસે યુક્રેન રશિયાના સંઘર્ષ પર ચર્ચા કરવા માટે સમય છે પરંતુ દેશની આંતરીક બાબતો પર ચર્
શિવસેના મુખપત્ર સામનામાં સંજય રાઉતે નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ હતુ. સામનાના સાપ્તાહીક લેખ ' રોખઠોક' માં કહ્યુ હતુ કે, પ્રધાનમંત્રી મોદી રશિયા- યુક્રેનના વિવાદ પર ચર્ચા કરવા માટે સમય છે પરંતુ દેશની આંતરીક સમસ્યા માટે સમય નથી .રાઉતે આ વાત મહારાષ્ટ્ર અને કર્ણાટકાના સહરદ વિવાદને લઇને કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગયા સફ્તાહે બંને રાજ્યોના મુખ્યમ્ત્રી એકનાથ શિંદે અને કર્ણાટકના મુખ્યમત્રી, બસવરાજ બોમ્માઇ વચ્ચે બેટક કરીને આતરીક સમજૂતીથી વિવાદનો અંત લાવવા માટે સહમતી સાધી હતી. તેના માટે 6 મત્રીઓની એક કમીટી બનાવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ટ્વીટર પર આ પ્રકારની ખોટી ગેરસમજ ફેલાવનારા સામે પણ કાર્યવાહી કરવા માટે બાહેધરી આપવામાં આવી હતી. સાથએ વિરોધ પક્ષોનેપણ સહકાર આપવા માટે જણાવ્યુ હતુ.
મહારાષ્ટ્રા અને કર્ણાટકા સરહદ વિવાદને લઇને વિપક્ષોના સત્તા પક્ષો પર હૂમલા ચાલુ જ છે. રાજ્યસભા સાંસદ સજય રાઉતે કર્ણાટકા મહારાષ્ટ્ર સરહદ વિવાદ પર સામાનામાં લેખમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ લગાવ્યા છે .તેમણે લેખમાં લખ્યુ છે કે, પીએમ રશિયા અને યુક્રેનની યુદ્ધમાં મધ્યસ્થિતિ કરવા તૈયાર છે. પરંતુ આંતરીક મુદ્દા હલ કરવા પર તૈમનું ધ્યાન નથી જે એક સારા નેતાની નિશાની નથી.
પીટીઆઇ સમાચાર એજેન્સી સાથે વાત કરતા સંજય રાઉતે જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્ર-કર્ણટક સરહદ વિવાદ કોઇ રા્જ્યો રાજ્યો વચ્ચે કે સરકારોનો વિવાદ નથી પરંતુ આ માનવતા વચ્ચેનો સંઘર્ષ છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, બેલગાવની આજુ બાજુમાં મરાઠી બાષી લોકો મોટી સંખ્યામાં રહે છે જેમને સરહદ વહેચણી દરમિયાન તેમની ઇચ્છા વિરુદ્ધ કર્ણટકામાં સામેલ કરી દેવામાં આવ્યા હતા.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
