છોકરી ફસાવવા માટે આ છે આસારામ બાપુના કોડ વર્ડ્સ
સગીરાના શારીરિક શોષણ કેસમાં ફસાયેલા અને જેલની હવા ખાઇ રહેલા આસારામની મુસીબતો વધશે એવા સંકેતો મળી રહ્યા છે. પોલીસે પોતાની તપાસમાં એ કોડવર્ડનો પર્દાફાશ કર્યો છે જેનો ઉપયોગ તેઓ જાહેરમાં કરતા હતા. આ કોડવર્ડનો ઉપયોગ કરીને તેઓ પોતાના ખાસ માણસોને ચોક્કસ પ્રકારના કામ કરવાનો સંકેત આપતા હતા. આ કોડવર્ડનો ઉપયોગ ખાસ તો છોકરીઓને ફસાવવા માટે કરવામાં આવતો હતો.
કોડ વર્ડ્સની માયાજાળ
આ
કોડ
વર્ડ
એવા
છે
કે
તેનો
શું
મતલબ
થાય
છે
તે
સમજવું
બહારના
વ્યક્તિ
માટે
અશક્ય
છે.
આવો
જાણીએ
શું
છે
આશારામના
કોડવર્ડ
અને
તેનો
ઉપયોગ
કેવી
રીતે
કરવામાં
આવતો
હતો..
ડાયલ 400
પોલીસ
તપાસમાં
બહાર
આવ્યું
છે
કે
'ડાયલ
400'
કે
'400
લગાઓ'નો
અર્થ
થાય
છે
આસારામ
સાથે
મોબાઇલ
પર
વાત
કરવી.
આસારામનો
જે
મોબાઇલ
નંબર
છે
તેના
છેલ્લા
ત્રણ
ડિજિટ
400
છે.
તેના
આધારે
આ
કોડ
વિકસાવાયો
હતો.
ડાયલ 400નો યુઝ
કહેવાય
છે
કે
આસારામ
મોબાઇલ
રાખતા
ન
હતા.
પણ
વાસ્તવિકતામાં
તે
મોબાઇલ
રાખતા
હતા.
તેમનો
મોબાઇલ
હંમેશા
તેમના
અંગત
રસોઇયા
પાસે
રહેતો.
રસોઇયાને
ફોન
રિસિવ
કરવાની
છુટ
હતી
પણ
ફોનને
કાને
ધરીને
વાત
કરવાની
પરવાનગી
ન
હતી.
તેણે
ફોન
રિસિવ
કરીને
આસારામના
કાને
ધરવાનો
રહેતો
હતો.
દરેક
નવા
રસોઇયાને
આ
સિસ્ટમ
સમજાવી
દેવામાં
આવતી
હતી.
શિવા, શિલ્પી કરતા ડાયલ 400નો યુઝ
જ્યારે
પણ
આસારામને
કોઇ
છોકરી
ગમી
જતી
ત્યારે
તેના
અંગેની
ચર્ચા
કરવા
માટે
આસારામના
ચેલાઓ
શિવા,
શિલ્પી
અને
શરતચંદ્ર
ડાયલ
400નો
યુઝ
કરીને
આસારામ
સાથે
વાત
કરીને
તેમને
અપડેટ
આપતા
હતા.
સમર્પણ
સમર્પણ
કેટલો
આધ્યાત્મિક
અને
પવિત્ર
શબ્દ
લાગે
છે.
પણ
આસારામ
'સમર્પણ'
શબ્દને
કોડ
વર્ડ
તરીકે
યુઝ
કરતા
હતા.
આ
શબ્દનો
મતલબ
એ
થતો
કે
જ્યારે
તેમને
કોઇ
છોકરી
પસંદ
આવતી
ત્યારે
તેઓ
પોતાના
ચેલાને
છોકરીને
સમજાવી
સમર્પણ
કરવા
માટે
તૈયાર
કરવાનો
સંકેત
આપતા.
કેવી રીતે કરાતો સમર્પણનો યુઝ
આસારામ
તરફથી
સમર્પણનો
સંકેત
મળતા
જ
તેમના
ચેલાઓ
છોકરીને
આસારામ
બાપુ
સમક્ષ
સમર્પણ
કરવા
તૈયાર
થવા
મનાવવાનો
પ્રયત્ન
શરૂ
કરતા.
છોકરી
તૈયાર
થાય
તો
તેને
અમદાવાદના
આશ્રમમાં
બોલાવવામાં
આવતી.
ત્યાર
બાદ
તેને
અનુષ્ઠાન
કરવાનું
કહેવામાં
આવતું.
અનુષ્ઠાન
પુરું
થયા
બાદ
તેને
સમર્પણ
કરી
દેવા
જણાવાતું
હતું.
નવા નામો
આસારામ
પોતાની
નજીક
આવનારી
દરેક
છોકરીઓના
નવા
નામ
રાખવાનું
કામ
સૌ
પહેલા
પાર
પાડતા
હતા.
ત્યાર
બાદ
આશ્રમમાં
બધા
તે
છોકરીને
નવા
નામથી
જ
બોલાવે
તેનું
ખાસ
પાલન
કરાવવામાં
આવતું
હતું.
કેવી રીતે થયો નવા નામનો યુઝ
તાજેતરમાં
આસારામ
જે
કેસમાં
જેલમાં
છે
તે
છીંદવાડા
આશ્રમની
સગીરાનું
નવું
નામ
પણ
આસારામે
જ
રાખ્યું
હતું.
આસારામે
તેને
'જટ્ટી'
નામ
આપ્યું
હતું.
આસારામ
બાદ
સૌ
કોઇ
તેને
આ
નામથી
જ
સંબોધન
કરતા
હતા.
આસારામે
પોતાની
સેવિકા
સંચિતા
ગુપ્તાનું
નામ
પણ
બદલીને
શિલ્પી
રાખ્યું
છે.
સંચિતા
દરેક
આશ્રમમાં
શિલ્પિ
તરીકે
જ
જાણીતી
છે.
ટોર્ચનો પ્રકાશ
આસારામ
પોતાનું
કોઇ
પણ
કામ
મોટા
ભાગે
ટોર્ચની
લાઇટ
ફેંકીને
કરતા
હતા.
આ
તેમનો
કોડ
મેસેજ
રહેતો
હતો.
કેવી રીતે થયો ટોર્ચના પ્રકાશનો યુઝ
આસારામને
છોકરી
પસંદ
પડે
અને
તે
પોતાના
ચેલાઓના
ધ્યાનમાં
આવે
તે
માટે
છોકરી
પર
ટોર્ચનો
પ્રકાશ
પાડતા
હતા.
આ
પ્રક્રિયા
પુરી
થયા
બાદ
ચેલાઓ
છોકરીને
ફોસલાવવાનું
શરૂ
કરતા
હતા.
આ
ઉપરાંત
આસારામ
પોતાની
ધ્યાન
કુટિરમાં
લાઇટ
રાખતા
ન
હતા.
તેમને
જ્યારે
પણ
કોઇ
વસ્તુની
જરૂર
પડતી
તેઓ
અવાજ
કે
બૂમ
મારીને
સેવકને
બોલાવવાને
બદલે
ટોર્ચનો
પ્રકાશ
ફેંકતા
હતા.
છોકરી ફસાવવા માટે આ છે આસારામના કોડ વર્ડ્સ
કોડ
વર્ડ્સની
માયાજાળ
આ
કોડ
વર્ડ
એવા
છે
કે
તેનો
શું
મતલબ
થાય
છે
તે
સમજવું
બહારના
વ્યક્તિ
માટે
અશક્ય
છે.
આવો
જાણીએ
શું
છે
આશારામના
કોડવર્ડ
અને
તેનો
ઉપયોગ
કેવી
રીતે
કરવામાં
આવતો
હતો..
ડાયલ
400
પોલીસ
તપાસમાં
બહાર
આવ્યું
છે
કે
'ડાયલ
400'
કે
'400
લગાઓ'નો
અર્થ
થાય
છે
આસારામ
સાથે
મોબાઇલ
પર
વાત
કરવી.
આસારામનો
જે
મોબાઇલ
નંબર
છે
તેના
છેલ્લા
ત્રણ
ડિજિટ
400
છે.
તેના
આધારે
આ
કોડ
વિકસાવાયો
હતો.
ડાયલ
400નો
યુઝ
કહેવાય
છે
કે
આસારામ
મોબાઇલ
રાખતા
ન
હતા.
પણ
વાસ્તવિકતામાં
તે
મોબાઇલ
રાખતા
હતા.
તેમનો
મોબાઇલ
હંમેશા
તેમના
અંગત
રસોઇયા
પાસે
રહેતો.
રસોઇયાને
ફોન
રિસિવ
કરવાની
છુટ
હતી
પણ
ફોનને
કાને
ધરીને
વાત
કરવાની
પરવાનગી
ન
હતી.
તેણે
ફોન
રિસિવ
કરીને
આસારામના
કાને
ધરવાનો
રહેતો
હતો.
દરેક
નવા
રસોઇયાને
આ
સિસ્ટમ
સમજાવી
દેવામાં
આવતી
હતી.
શિવા,
શિલ્પી
કરતા
ડાયલ
400નો
યુઝ
જ્યારે
પણ
આસારામને
કોઇ
છોકરી
ગમી
જતી
ત્યારે
તેના
અંગેની
ચર્ચા
કરવા
માટે
આસારામના
ચેલાઓ
શિવા,
શિલ્પી
અને
શરતચંદ્ર
ડાયલ
400નો
યુઝ
કરીને
આસારામ
સાથે
વાત
કરીને
તેમને
અપડેટ
આપતા
હતા.
સમર્પણ
સમર્પણ
કેટલો
આધ્યાત્મિક
અને
પવિત્ર
શબ્દ
લાગે
છે.
પણ
આસારામ
'સમર્પણ'
શબ્દને
કોડ
વર્ડ
તરીકે
યુઝ
કરતા
હતા.
આ
શબ્દનો
મતલબ
એ
થતો
કે
જ્યારે
તેમને
કોઇ
છોકરી
પસંદ
આવતી
ત્યારે
તેઓ
પોતાના
ચેલાને
છોકરીને
સમજાવી
સમર્પણ
કરવા
માટે
તૈયાર
કરવાનો
સંકેત
આપતા.
કેવી
રીતે
કરાતો
સમર્પણનો
યુઝ
આસારામ
તરફથી
સમર્પણનો
સંકેત
મળતા
જ
તેમના
ચેલાઓ
છોકરીને
આસારામ
બાપુ
સમક્ષ
સમર્પણ
કરવા
તૈયાર
થવા
મનાવવાનો
પ્રયત્ન
શરૂ
કરતા.
છોકરી
તૈયાર
થાય
તો
તેને
અમદાવાદના
આશ્રમમાં
બોલાવવામાં
આવતી.
ત્યાર
બાદ
તેને
અનુષ્ઠાન
કરવાનું
કહેવામાં
આવતું.
અનુષ્ઠાન
પુરું
થયા
બાદ
તેને
સમર્પણ
કરી
દેવા
જણાવાતું
હતું.
નવા
નામો
આસારામ
પોતાની
નજીક
આવનારી
દરેક
છોકરીઓના
નવા
નામ
રાખવાનું
કામ
સૌ
પહેલા
પાર
પાડતા
હતા.
ત્યાર
બાદ
આશ્રમમાં
બધા
તે
છોકરીને
નવા
નામથી
જ
બોલાવે
તેનું
ખાસ
પાલન
કરાવવામાં
આવતું
હતું.
કેવી
રીતે
થયો
નવા
નામનો
યુઝ
તાજેતરમાં
આસારામ
જે
કેસમાં
જેલમાં
છે
તે
છીંદવાડા
આશ્રમની
સગીરાનું
નવું
નામ
પણ
આસારામે
જ
રાખ્યું
હતું.
આસારામે
તેને
'જટ્ટી'
નામ
આપ્યું
હતું.
આસારામ
બાદ
સૌ
કોઇ
તેને
આ
નામથી
જ
સંબોધન
કરતા
હતા.
આસારામે
પોતાની
સેવિકા
સંચિતા
ગુપ્તાનું
નામ
પણ
બદલીને
શિલ્પી
રાખ્યું
છે.
સંચિતા
દરેક
આશ્રમમાં
શિલ્પિ
તરીકે
જ
જાણીતી
છે.
ટોર્ચનો
પ્રકાશ
આસારામ
પોતાનું
કોઇ
પણ
કામ
મોટા
ભાગે
ટોર્ચની
લાઇટ
ફેંકીને
કરતા
હતા.
આ
તેમનો
કોડ
મેસેજ
રહેતો
હતો.
કેવી
રીતે
થયો
ટોર્ચના
પ્રકાશનો
યુઝ
આસારામને
છોકરી
પસંદ
પડે
અને
તે
પોતાના
ચેલાઓના
ધ્યાનમાં
આવે
તે
માટે
છોકરી
પર
ટોર્ચનો
પ્રકાશ
પાડતા
હતા.
આ
પ્રક્રિયા
પુરી
થયા
બાદ
ચેલાઓ
છોકરીને
ફોસલાવવાનું
શરૂ
કરતા
હતા.
આ
ઉપરાંત
આસારામ
પોતાની
ધ્યાન
કુટિરમાં
લાઇટ
રાખતા
ન
હતા.
તેમને
જ્યારે
પણ
કોઇ
વસ્તુની
જરૂર
પડતી
તેઓ
અવાજ
કે
બૂમ
મારીને
સેવકને
બોલાવવાને
બદલે
ટોર્ચનો
પ્રકાશ
ફેંકતા
હતા.