'નમો' મંત્ર પર શકીલ અહમદે સાધ્યો નિશાનો

કોંગ્રેસ નેતા શકીલ અહેમદે ટ્વિટ કર્યું કે 'મોદી બિલકૂલ સાચા છે, તેમમે પહેલા 2002 ગુજરાતના રમખાણો, નકલી એન્કાઉન્ટર જેવી આફત પેદા કરી અને પછી તેનો રાજકીય લાભ ખાટવા અવસરમાં બદલી નાખ્યું ખરેખર આ એક કળા છે.'
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ શનિવારે દિલ્હી ખાતે યોજાયેલા ઇન્ડિયા ટૂડેના કોનક્લેવમાં હાજરી આપી હતી. મોદીએ અત્રે વિકાસાત્મક મુદ્દાઓ સહિત સામાન્ય માણસને સ્પર્શતા તમામ મુદ્દાઓ પર ભાષણ કર્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે આપણે દરેક આફતોને અવસરમાં એક તકમાં ફેરવવાની જરૂર છે.












Click it and Unblock the Notifications
