શરદ પવારે કરી મોટી ઘોષણા, 2019માં નહિ લડે લોકસભા ચૂંટણી
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એનસીપી અધ્યક્ષ શરદ પવારે આગામી લોકસભા ચૂંટણી ન લડવાનો ફેસલો કર્યો છે. આ વિશે પાર્ટીના નેતા જિતેંદ્ર અહવાડેએ જાણકારી આપી છે.
નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એનસીપી અધ્યક્ષ શરદ પવારે આગામી લોકસભા ચૂંટણી ન લડવાનો ફેસલો કર્યો છે. આ વિશે પાર્ટીના નેતા જિતેંદ્ર અહવાડેએ જાણકારી આપી છે. એમણે જણાવ્યું કે તેઓ પુણે લોકસભા સીટ પરથી ચૂંટણી નહિ લડે, ઉલ્લેખનીય છે કે આ સીટ પરથી જ 2014માં તેઓ લોકસભા ચૂંટણી લડ્યા હતા. એનસીપી ધારાસભ્યએ જણાવા મુજબ શરદ પવારે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી માટે એમના નામને સામેલ ન કરવામાં આવે. એમણે કહ્યું કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા જેથી કરીને કોઈપણ એમના નામનો પ્રસ્તાવ ન મોકલે.

જ્યારે શરદ પવારના ફેસલા બાદ એનસીપી નેતા અજીત પવારે કહ્યું કે પવાર સાહેબ અમારા સૌથી મોટા નેતા છે, તેઓ 78 વર્ષના છે અને લાગે છે કે હવે એમણે લોકસભા ચૂંટણી ન લડવી જોઈએ. પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓએ પુણેમાં એમને અપીલ કરી છે કે તેઓ આ વખતે ચૂંટણી લડે, પરંતુ એમણે સ્પષ્ટ કહી દીધું કે તેઓ ચૂંટણી નહિ લડે અને કોઈ એમનું નામ પણ આગળ ન વધારે. સાથે જ એમણે કહી દીધું કે તમારા ધ્યાનમાં કોઈ ઉમેદવાર હોય તો તેમનું નામ આગલ મોકલવું.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
