Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શરદ પવારે કરી મોટી ઘોષણા, 2019માં નહિ લડે લોકસભા ચૂંટણી

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એનસીપી અધ્યક્ષ શરદ પવારે આગામી લોકસભા ચૂંટણી ન લડવાનો ફેસલો કર્યો છે. આ વિશે પાર્ટીના નેતા જિતેંદ્ર અહવાડેએ જાણકારી આપી છે.

નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એનસીપી અધ્યક્ષ શરદ પવારે આગામી લોકસભા ચૂંટણી ન લડવાનો ફેસલો કર્યો છે. આ વિશે પાર્ટીના નેતા જિતેંદ્ર અહવાડેએ જાણકારી આપી છે. એમણે જણાવ્યું કે તેઓ પુણે લોકસભા સીટ પરથી ચૂંટણી નહિ લડે, ઉલ્લેખનીય છે કે આ સીટ પરથી જ 2014માં તેઓ લોકસભા ચૂંટણી લડ્યા હતા. એનસીપી ધારાસભ્યએ જણાવા મુજબ શરદ પવારે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી માટે એમના નામને સામેલ ન કરવામાં આવે. એમણે કહ્યું કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા જેથી કરીને કોઈપણ એમના નામનો પ્રસ્તાવ ન મોકલે.

sharad pawar

જ્યારે શરદ પવારના ફેસલા બાદ એનસીપી નેતા અજીત પવારે કહ્યું કે પવાર સાહેબ અમારા સૌથી મોટા નેતા છે, તેઓ 78 વર્ષના છે અને લાગે છે કે હવે એમણે લોકસભા ચૂંટણી ન લડવી જોઈએ. પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓએ પુણેમાં એમને અપીલ કરી છે કે તેઓ આ વખતે ચૂંટણી લડે, પરંતુ એમણે સ્પષ્ટ કહી દીધું કે તેઓ ચૂંટણી નહિ લડે અને કોઈ એમનું નામ પણ આગળ ન વધારે. સાથે જ એમણે કહી દીધું કે તમારા ધ્યાનમાં કોઈ ઉમેદવાર હોય તો તેમનું નામ આગલ મોકલવું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X