Sharad Pawar: 'સાવરકરે ઘણા પ્રગતિશીલ વાતો કરી જેને નજરઅંદાજ ના કરી શકાય,' શરદ પવારનુ નિવેદન
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી પ્રમુખ શરદ પવારે વીર સાવકરના વિવાદ વચ્ચે પોતાનુ નિવેદન આપ્યુ હતુ. શરદ પવારે શનિવારે કહ્યુ કે, સાવરકરે ઘણી સારી પ્રગતિશીલ વાત કરી, જેને નજર અંદાજ ના કરી શકાય. જેમ કે મે પહેલા પણ કહ્યુ હતુ કે, આપણે સાવરકરની પ્રગતીશીલ પક્ષને જોવો જોઇએ. આજ તે આપણી વચ્ચે નથી જે આપણી વચ્ચે નથી તેના વિશે કોઇ પણ વિષય પર ચર્ચા કરવાની જરુર નથી. સાવરકર કોઇ રાષ્ટ્રીય મુદ્દો નથી.

શરદ પવારે કહ્યુ કે, મને નથી લાગતુ કે રાહુલ ગાધીનું લંડન ભાષણ વાળો મુદ્દો આટલુ મહત્વનુ છે. કેમ કે, આજનુ નથી કે ,તેને આલોચના કરવામાં આવતી હોય. પૂર્વમાં પણ નેતાઓએ સરકારની આલોચના કરી છે. ફક્ત આવા મુદ્દાને વારંવાર ઉઠઆવામાં આવે છે. જો દેશમાં કોઇ મુદ્દા પર લોકોને સમસ્યા છે અને કોઇ તેમની વાત કરે છે.તો મુદ્દા પર ધ્યાન આપવુ જોઇએ.
માનહાની મામલે સાસંદની સભ્યતા રદ્દ થયા બાદ રાહુલ ગાધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પીએમ મોદી અને ભાજપ પર હુમલો કર્યો હતો. માફી માંગવાના સવાલ પર રાહુલ ગાધીએ કહ્યુ કે, મારુ નામ સાવરકર નથી મારુ નામ ગાંધી છે. ગાંધી કોઇની માફી નથી માંગતા
રાહુલ ગાધીએ સાવરકર પર જે નિવેદન આપ્યુ હતુ બસ તેના પર માફીની માગ કરવામાં આવી રહી છે. આ મુદ્દાને લઇને સહયોગી શિવસેનાને કોગ્રેસ નાતાની નિંદા કરી હતી. ત્ાર બાદ મામલામાં વીર સાવરકર પૌત્ર રંજીત સાવરકરનું નિવેદન સામે આવ્યુ છે. સાથે જ તેમણે રાહુલ ગાંધી પાસે માફી સાથે જોડાયેલા સબુત માંગ્યા હતા. ન્યુઝ એજેન્સી એએનઆઇ સાથે વાત કરતા રંજીત સાવરકરે કહ્યુ કે, રાહુલ ગાધીએ કહ્યુ કે, તે માફી નહી માંગે કેમ કે તે સાવરકર નથી હુ તેમને પડકાર ફૈંકુ છુ કે, તે દસ્તાવેજ આપે જેમા તેમણે માફી માગી હોય.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ





Click it and Unblock the Notifications
