ચૌહાણને હટાવવાનો નિર્ણય કોંગ્રેસ કરે: શરદ પવાર

Sharad Pawar
કોલકત્તા: એનસીપીના અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહણને સીએમ પદ પરથી હટાવવા અંગે જણાવ્યુ કે એ નિર્ણય કોંગ્રેસ સરકારે નક્કી કરવાનો છે. હાલ ફિલહાલ મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકારને એનસીપીનું સમર્થન રહેશે. સરકાર પર હાલમાં કોઇ ખતરો નથી.

સાથે સાથે પવારે જણાવ્યું હતું કે એનસીપીના જે અન્ય નેતાઓએ રાજીનામું આપ્યું છે તેને મંજૂર કરવામાં નહીં આવે. આ મંત્રીઓને જણાવાયું છે કે એનસીપી સરકારને ચલાવવા માગે છે.

પવારે જણાવ્યું કે એનસીપી સરકારને અસ્થીર કરવા નથી માગતી. તેમણે એમ પણ કહ્યુ કે અજીત પવારનું ઉપમુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આવકાર્ય છે અને હું તેમના આ નિર્ણયથી ખુશ છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X