For Daily Alerts
ચૌહાણને હટાવવાનો નિર્ણય કોંગ્રેસ કરે: શરદ પવાર
સાથે સાથે પવારે જણાવ્યું હતું કે એનસીપીના જે અન્ય નેતાઓએ રાજીનામું આપ્યું છે તેને મંજૂર કરવામાં નહીં આવે. આ મંત્રીઓને જણાવાયું છે કે એનસીપી સરકારને ચલાવવા માગે છે.
પવારે જણાવ્યું કે એનસીપી સરકારને અસ્થીર કરવા નથી માગતી. તેમણે એમ પણ કહ્યુ કે અજીત પવારનું ઉપમુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આવકાર્ય છે અને હું તેમના આ નિર્ણયથી ખુશ છું.
Comments
maharashtra ncp deputy chief minister ajit pawar congress sharad pawar prithviraj chavhan એનસીપી શરદ પવાર મહારાષ્ટ્ર પૃથ્વીરાજ ચૌહણ કોંગ્રેસ
English summary
NCP ministers resignations won't be taken, says Sharad Pawar.