For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૌહાણને હટાવવાનો નિર્ણય કોંગ્રેસ કરે: શરદ પવાર

|
Google Oneindia Gujarati News

Sharad Pawar
કોલકત્તા: એનસીપીના અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહણને સીએમ પદ પરથી હટાવવા અંગે જણાવ્યુ કે એ નિર્ણય કોંગ્રેસ સરકારે નક્કી કરવાનો છે. હાલ ફિલહાલ મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકારને એનસીપીનું સમર્થન રહેશે. સરકાર પર હાલમાં કોઇ ખતરો નથી.

સાથે સાથે પવારે જણાવ્યું હતું કે એનસીપીના જે અન્ય નેતાઓએ રાજીનામું આપ્યું છે તેને મંજૂર કરવામાં નહીં આવે. આ મંત્રીઓને જણાવાયું છે કે એનસીપી સરકારને ચલાવવા માગે છે.

પવારે જણાવ્યું કે એનસીપી સરકારને અસ્થીર કરવા નથી માગતી. તેમણે એમ પણ કહ્યુ કે અજીત પવારનું ઉપમુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આવકાર્ય છે અને હું તેમના આ નિર્ણયથી ખુશ છું.

English summary
NCP ministers resignations won't be taken, says Sharad Pawar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X